________________ श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद 255 છાયા :- ‘વ' વસૂર્ત કર્યું પાપં '' ત ર હિચે તદુપરામેના एव मिथ्यादुष्कृतपदाक्षरार्थः समासेन // 13 // युग्मम् / ગાથાર્થ :- “મિચ્છા મિ દુક્કડ' પદમાં મિ, ચ્છા, મિ, 6, ક્ક અને હું એ છ અક્ષરો છે. દરેક અક્ષરોનો અર્થ આ પ્રમાણે છે:- ‘મિ'= મૃદુતા (નમ્રતા), “ચ્છા'= દોષોનું છાદન કરવું - રોકવું અર્થાત્ ફરી ન કરવા. ‘મિ'= ચારિત્રના આચારોની મર્યાદામાં રહેલ ‘દુ= દુષ્કૃત કરનાર આત્માની નિંદા કરું છું. આ ચાર અક્ષરોનો સમુદિત અર્થ આ પ્રમાણે થાય છે:- કાયાથી અને ભાવથી નમ્ર બનીને, થયેલી ભૂલ ફરી નહિ કરે, એવા ભાવથી ચારિત્રના આચારમાં રહેલો હું દુષ્કૃત કરનારા મારા આત્માની નિંદા કરું છું. ‘ક્ક'= મેં પાપ કર્યું છે એવી પાપની કબૂલાત, ‘ડ'= ઉપશમથી પાપને ઓળંગી જાઉં છું. અર્થાત્ મેં પાપ કર્યું છે એવી પાપની કબૂલાત કરું છું અને ઉપશમભાવથી મારા એ પાપને હું નષ્ટ કરું છું. આ મિચ્છા મિ દુક્કડ પદના અક્ષરોનો સંક્ષેપથી અર્થ છે. ટીકાર્થ :- 'f'= આ અક્ષરનો અર્થ ‘મિડવિ'= માર્દવપણું એવો થાય છે. મૃદુ શબ્દથી ભાવવાચક પ્રત્યય લાગીને માર્દવ શબ્દ બને છે. તેને ફરી ભાવવાચી ‘ત્વ' પ્રત્યય લાગીને “માવત્વ' શબ્દ બને છે. માર્દવર્તી = વિનયથી નમન કરવાની ક્રિયા કરવી તે. ‘ઇ ત્તિ'= રછા અક્ષરનો અર્થ ‘ડોસાળ છો'દોષોને ઢાંકવા અર્થાત રોકવા ફરી ન કરવા. એવો ‘હરિ'= થાય છે. “જે ત્તિ ' = મે અક્ષરનો અર્થ ‘રેરાઈ oi'= સાધુના આચારની મર્યાદામાં રહેલો હું, ફરીથી તે પાપ નહિ કરવાના ભાવથી ‘ટુ ત્તિ' = ‘ટુ' અક્ષરનો અર્થ ‘કુલુંછામિ ગણા' =મારા આત્માને નિંદુ છું એવો થાય છે. // 556 // 12/12 ''= અક્ષરનો અર્થ ‘હું'= કરાયું '' = મારાથી ‘પાવં'=પાપ, અર્થાત્ “મારાથી પાપ થયું છે, નથી કરાયું એમ નહિ” એમ પાપનો સ્વીકાર કરવાના અર્થમાં છે. ‘ત્તિ '=“ડ” અક્ષરનો અર્થ ‘ફેમિ' = અન્તર્ભાવિત કપિ શબ્દ આમાં હોવાથી ‘ઉલ્લંઘન કરું છું' એવો અર્થ થાય. ‘ત'= તે પાપને ‘૩વસી ' = ક્રોધાદિના ઉપશમથી. ‘ાસ'= આ હમણાં કહેવાયેલો “મિચ્છા કુપવરસ્થ= ‘મિચ્છા મિ દુક્કડ પદના અક્ષરો ‘સમારે' = સંક્ષેપથી છે. પદના દરેકે દરેક અક્ષરોનો કાંઈને કાંઈ અર્થ હોય જ છે. જો એમ ન હોય તો અક્ષરોના સમુદાયરૂપ પદમાં અર્થનો અભાવ થઈ જાય. દા.ત. રેતના એક કણિયામાં તેલ નથી તો તેના ઘણાં કણિયાના સમુદાયમાંથી પણ તેલ ન જ નીકળે.પદનો અર્થ હોય છે એ પ્રસિદ્ધ છે માટે અક્ષરોનો પણ અર્થ છે જ. આખા “મિચ્છા મિ દુક્કડં' પદનો અર્થ એ છે કે “આ મારા વડે જે કરાયું છે અથવા વિચારાયું છે તે ખોટું જ છે, દુષ્કૃત હોવાથી તજવા યોગ્ય જ છે' - અથવા “આ મારા વડે કરાયું તે સુકૃત નથી, કરવા યોગ્ય નથી.” આમ બંને રીતે અર્થ સંગત થાય છે. પાણી 12/13 મિથ્યાકાર સામાચારીનું વર્ણન કરાયું. હવે તથાકાર સામાચારીને કહે છે : कप्पाकप्पे परिणिट्ठियस्स ठाणेसु पंचसु ठियस्स। संयमतवड्ढगस्स उ, अविगप्पेणं तहक्कारो // 558 // 12/14 છાયાઃ- ન્યાજે પરિનિતિય સ્થાનેવું પઝનું સ્થિતી | संयम तपआढ्यकस्य तु अविकल्पेन तथाकारः // ગાથાર્થ :- કલ્પ-અકલ્પના-પૂર્ણજ્ઞાનવાળા, પાંચ મહાવ્રતોમાં રહેલા, સંયમ-તપથી પરિપૂર્ણ ગુરુના વચનમાં કોઈ જાતની શંકા વગર તથાકાર કરવો જોઈએ. ટીકાર્થ:- “ખાખે'- કધ્ય અને અકથ્ય વસ્તુમાં અથવા બાર પ્રકારનો કલ્પ અને તેનાથી વિપરીત