________________ श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद 263 કરજે એમ કહે, અથવા (4) એ કાર્ય બીજો સાધુ કરશે એમ કહે, અથવા (5) એ કાર્ય બીજા સાધુએ કરી લીધું છે એમ કહે, અથવા (6) પૂર્વે કહેલા કાર્ય અંગે વિશેષ સૂચન કરે- પ્રતિપૃચ્છા કરવાનાં આવા અનેક કારણો છે. ટીકાર્થ :- ' નંતર'= ગુરુ તેને એ કાર્ય કરતાં બીજું અધિક જરૂરી કાર્ય બતાવે. ‘ન '= આ કાર્ય હવે કરવાનું નથી એમ નિષેધ કરે. ‘તે'= એ પહેલાનું કાર્ય “જિંતરે વ'= મોડેથી ' ન્ન તિ'= કરશે તો વાંધો નથી એમ કહે. ‘મUા વા'= અથવા બીજો સાધુ ‘ત'= તે કાર્ય “દિતિ'= કરશે કારણ કે એ કરવા તે સમર્થ છે. અથવા ‘યં વા'= બીજા સાધુએ એ કાર્ય કર્યું છે. ‘પદ્વમાદિત્ય'= પ્રતિપૃચ્છનામાં સંભવિત આવા બીજા પણ હેક'= કારણો જાણવા. / 575 // 12/31. अहवा वि पयट्टस्सा तिवारखलणाए विहिपओगेऽवि। पडिपुच्छण त्ति णेया, तहिं गमणं सउणवुड्डीए // 576 // 12/32 છાયા :- અથવાઓfપ પ્રવૃત્તી ત્રિવીર+ઉત્નના વિધિપ્રયોnsfપા प्रतिपृच्छनेति ज्ञेया तत्र गमनं शकुनवृद्धया // 32 // ગાથાર્થ :- અથવા એ કાર્યને કરવા જતાં ત્રણ ત્રણ વખત અપશુકન થાય તો એ અપશુકનનું નિવારણ કરવામાં પણ પ્રતિપૃચ્છા જાણવી. શુભ શુકન થયા બાદ જ ત્યાં જવું. ટીકાર્થ :- “હવા વિ'= અથવા બીજી રીતે પ્રતિપુચ્છા સામાચારીનો વિષય બતાવે છે. “પટ્ટા '= કાર્યનો પ્રારંભ કરવા પ્રવૃત્ત થયેલાને ‘તિવારવૃતUTIC'= ત્રણ વખત અપશુકન થવાથી કાર્ય કરવામાં સ્મલના થાય ત્યારે ‘વિદિપ૩ોડવ'= તેના નિવારણ માટે વિધિ કરવા છતાં ‘પદપુછUT ત્તિ'= પ્રતિપૃચ્છા કરવાનું ‘ોય'= જાણવું. અર્થાત્ આ સામાચારીનો આ વિષય પણ છે. ‘તહિં મમ'= ત્રણવાર અલના થયા પછી પણ ત્યાં જવું પડે એમ હોય તો ‘સ૩qટ્ટી'= શુભ શુકન થયા પછી જ જવું. શુભ શુકન થયા વગર જવું નહિ. આગમમાં કહ્યું છે કે- કાર્ય કરતી વખતે પ્રથમ વખત જો અપશુકન થાય તો આઠ શ્વાસોચ્છવાસનો અર્થાત્ એક નવકારનો કાઉસ્સગ્ન કરવો.- પછી કાર્ય શરું કરવું તેમાં બીજી વખત પણ જો અપશુકન થાય તો સોળ શ્વાસોચ્છવાસનો અર્થાતુ બે નવકારનો કાઉસ્સગ્ન કરવો પછી કાર્ય શરું કરવું. તેમાં ત્રીજી વખત પણ અપશુકન થાય તો સંઘાટક જયેષ્ઠને પાછળ રાખવો. આ વિધિ કરવી, પછી ગુરુને પ્રતિપૃચ્છા કરી બીજા શુભ શુકન શોધવા.” પ૭૬ / ૨૨/રૂર પ્રતિષચ્છાસામાચારીનો અન્યઆચાર્યોના મતે બીજો વિષય બતાવે છે. पुव्वणिसिद्धे अण्णे, पडिपुच्छा किल उवट्ठिए कज्जे। एवं पि नत्थि दोसो, उस्सग्गाइहिं धम्मठिई // 577 // 12/33 છાયા :- પૂર્વનિષિદ્ધ મળે પ્રતિપુછી વિશ્વન ૩પસ્થિતે જાયેં. एवमपि नास्ति दोष उत्सर्गादिभिः धर्मस्थितिः // 33 // ગાથાર્થ:- બીજા આચાર્યો કહે છે કે- પૂર્વનિષિદ્ધ કાર્ય કરવાની જરૂરિયાત પડતાં ફરીથી ગુર્નાદિને તે કાર્ય કરવા માટે પૂછવું તે પ્રતિપૃચ્છા છે. આમ ફરી પૂછવામાં દોષ નથી. કારણ કે ઉત્સર્ગ-અપવાદથી ધર્મવ્યવસ્થા છે. પૂર્વે ઉત્સર્ગમાર્ગે ગુર્વાદિએ એ કાર્ય કરવાનો નિષેધ કર્યો હોય પણ અત્યારે અપવાદમાગૅ એ કાર્ય કરવાની જરૂરિયાત કદાચ ઊભી થાય તો ગુવદિકને પૂછવાથી તેઓ કદાચ અનુમતિ આપે.