________________ श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद 285 આહાર એવો થાય છે, તેથી તે ક્રિયાયુક્ત સાધુની ભિક્ષામાં જ ઘટે છે એમ કહેવાનો ભાવ છે. // 627 // 13/33 હવે કોઈ વાદીની આશંકાને કહે છેઃ अण्णे भणंति समणादत्थं उद्देसियादि संचाए। भिक्खाए अणडणं चिय, विसेसओ सिट्ठगेहेसु // 628 // 13/34 છાયા - મચે મત્તિ શ્રમUTTદાર્થમુશિવદિ સંત્યારે भिक्षायै अनटनमेव विशेषतः शिष्टगेहेषु // 34 // ગાથાર્થ :- અન્ય વાદીઓ એમ કહે છે કે સાધુના નિમિત્તે બનાવેલા ઔદેશકાદિ આહાર જો સાધુને કલ્પતો ન હોય તો તેણે ભિક્ષાએ જવાનું જ બંધ કરવું પડશે. તેમાં ય શિષ્ટપુરુષોના ઘરોમાં તો ભિક્ષા માટે વિશેષ કરીને નહિ જઇ શકાય. અર્થાત્ એવી નિર્દોષ ભિક્ષા મળવાનો સંભવ જ નથી. ટીકાર્થ :- ‘મને'= કેટલાક વાદીઓ ‘મતિ'– કહે છે “સમUTIકહ્યું'= શ્રમણાદિના નિમિત્તે બનાવેલા કસિયાદ્રિ' ઔદેશિકાદિ આહાર જો ‘સંવાઇ'= સાધુને ત્યજવાનો હોય એમ તમારા વડે ઇચ્છાય છે તો ‘વિસેમો'= વિશેષ કરીને “સિક્રૂ '= બ્રાહ્મણાદિ શિષ્ટ પુરુષોના ઘરોમાં ‘fમgg UTCUT વિલે'= ભિક્ષા માટે જવાનું જ બંધ કરવાનું પ્રાપ્ત થશે. 628 / 13/34 ભિક્ષાનું અનટન શાથી પ્રાપ્ત થશે? તેનો હેતુ કહે છે : धम्मट्ठा आरंभो, सिट्ठगिहत्थाण जमिहसव्वोऽवि। सिद्धो त्ति सेसभोयणवयणाओ तंतणीतीए // 629 // 13/35 છાયા :- અમર્થકારશ્ન: શિષ્ટદસ્થાનાં દિ સર્વોfપા સિદ્ધ કૃતિ શેષમોનનવરોનાત્ તત્રનીત્યા રૂપ છે ગાથાર્થ :- શ્રુતિ-સ્મૃતિ આદિ શાસ્ત્રોમાં ગૃહસ્થોને “શેષભોજન' કરવાનું કહ્યું છે. અર્થાતુ ગુવદિને આપ્યા પછી જે વધ્યું હોય તે ગૃહસ્થ જમે એમ કહ્યું છે. તેથી નક્કી થાય છે કે શિષ્ટ ગૃહસ્થોનો, રસોઇ રાંધવી વગેરે બધો જ આરંભ પુણ્યના માટે જ હોય છે. ટીકાર્થ :- ‘ગં'= જે કારણથી ‘ફૂદ'= આર્યદેશમાં સિદ્ગદિસ્થાT'= સ્મૃતિ આદિ ગ્રન્થોને અનુસરનારા શિષ્ટ ગૃહસ્થોનો ‘ઘટ્ટ'= પુણ્યના માટે ‘મારંભ'= રસોઈ બનાવવાનો આરંભ સવ્યો વિ'= બધો જ હોય છે ‘સિદ્ધત્તિ'= એમ સિદ્ધ થાય છે. કેમકે “તંતતિ'= શ્રુતિ-સ્મૃતિ આદિ ગ્રન્થોમાં- “સેમીયUવયUITો'= ગુર્નાદિને આપ્યા પછી બાકી રહેલું ગૃહસ્થ ભોજન કરે એવી આજ્ઞા છે. || 629 // 13/35 तम्हा विसेसओ चिय, अकयाइ गुणा जईण भिक्ख त्ति / एयमिह जुत्तिजुत्तं, संभवभावेण ण तु अन्नं // 630 // 13/36 છાયા :- તક્ષ્માત્ વિશેષત વ #તાવિશુ યતીનાં ઉપક્ષેતિ एतदिह युक्तियुक्तं सम्भवभावेन न तु अन्यत् // 36 // ગાથાર્થ :- તેથી સાધુના માટે જે કરી ન હોય, કરાવી ન હોય તેમ જ સાધુનો સંકલ્પ પણ જેમાં કરવામાં આવ્યો ન હોય એવી ભિક્ષા મળવાનો જો સંભવ હોય તો જ સાધુની ભિક્ષા આવા ગુણવાળી હોવી જોઈએ