________________ 294 श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद करणादि तिण्णि जोगा,मणमादीणि उहवंति करणाडं। आहारादी सण्णा, चउ सोत्ताइंदिया पंच // 648 // 14/4 છાયા :- RUTય: ત્રયો યો મન માન તુ મર્યાન્તિ રVITના आहारादयः संज्ञा चतस्त्रः श्रोतादीन्द्रियाणि पञ्च // 4 // भोमादी णव जीवा, अजीवकाओ उसमणधम्मो उ। खंतादि दसपगारो, एव ठिए भावणा एसा // 649 // 14/5 जुम्मं / છાયાઃ- મૂળાય નવ નવા સીવાયતુ શ્રમધર્મસ્તુ क्षान्त्यादिः दशप्रकार एव स्थिते भावना एषा // 5 // युग्मम् / ગાથાર્થ :- કરણ આદિ ત્રણ યોગ, મન આદિ ત્રણ કરણ, આહારાદિ ચાર સંજ્ઞા, શ્રોત્રાદિ પાંચ ઇન્દ્રિયો, પૃથ્વીકાયાદિ નવ જીવકાય અને દશમો અજીવકાય, ક્ષમાદિ દશ શ્રમણધર્મ- આ મૂળપદો છે તેના ભાંગાની ભાવના આ પ્રમાણે છે (જે હવે પછીની ત્રણ ગાથામાં કહેવાશે.) ટીકાર્થઃ- “રા'= કરવું, કરાવવું અને અનુમોદવું એ રૂપ ‘તિuિT'= ત્રણ ‘ગોરા'= યોગ છે. યોગ એટલે વ્યાપાર = પ્રવૃત્તિ,- કરવું વગેરે પ્રવૃત્તિ-સ્વરૂપ હોવાથી તેમને યોગ કીધા છે. ‘મામાલી 3'= મન વગેરે (મન, વચન, કાયા, ‘વંતિ રાઠું = કરણ છે. પ્રવૃત્તિ કરવામાં જે અત્યંત મહત્ત્વનું સાધન હોય તેને કરણ કહેવામાં આવે છે. આ મન વગેરે અત્યંત મહત્ત્વના સાધન હોવાથી તેમને કરણ કહ્યા છે, ‘મહારાવી'= આહાર-સંજ્ઞા વગેરે “સUUIT a3= ચાર સંજ્ઞા છે. ‘સત્તાવિ પં'= શ્રોત્રેન્દ્રિયાદિ પાંચ ઇન્દ્રિયો છે. / 648 / 14/4 મારી પાવ નીવા'- પુથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇંદ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય એ નવ પ્રકારના જીવો ‘મનીવો 3'= અને અજીવકાય દશમો, તેનો પણ આરંભ ત્યજવાનો છે. “સમUTધો 3'= સાધુધર્મ ‘વંતા સTIો'= ક્ષમા, મૃદુતા, સરળતા, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એ દશ પ્રકારનો છે. "a fam' આ પ્રમાણે મૂળ પદાર્થોનો સમૂહ હોતે છતે ‘માવUTT Uક્ષા'= તેના ભાંગાની ભાવના આ પ્રમાણે છે. // 649 / ૧૪/પ. ___ण करति मणेण आहारसण्णविप्पजढगो उणियमेण। सोतिदियसंवुडो पुढविकायआरंभ खंतिजुओ // 650 // 14/6 છાયાઃ- રવિ મનસાઇડર સંજ્ઞાવિપ્રદીપાતુ નિયમેના શ્રોન્દ્રિયસંવૃતઃ પૃથ્વયાડડરન્ને ક્ષત્તિયુતિઃ || 6 | ગાથાર્થ:- આહારસંન્નારહિત, શ્રોત્રેન્દ્રિયના સંવરવાળો (શ્રોત્રેન્દ્રિયનો વિષય જે શબ્દ છે. તેમાં રાગદ્વેષને નહિ કરનારો), ક્ષમાયુક્ત, મનથી પૃથ્વીકાયની હિંસા કરે નહિ. આ પ્રમાણે શ્રમણધર્મના પહેલાં ક્ષમા નામના ભાંગાની વિચારણા થઈ. ટીકાર્થ:- “મનેT'= મનથી ‘સાદીરસUવષ્યનો 3'- આહારસંજ્ઞાથી રહિત ાિયને '= અવશ્ય ‘સોવિયસંઘુડો'= શ્રોત્રેન્દ્રિયના સંવરવાળો ‘વયા '= આ કર્મકારક છે તેથી દ્વિતીય વિભક્તિ છે. અર્થાત્ પૃથ્વીકાયના આરંભને ‘વંતિકુમો'= ક્ષમાયુક્ત " તિ'= કરે નહિ. // 650 / 14/6.