________________ 292 श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद નહિ છતાં જો ભોજન કરે તો કારણાભાવ દોષ લાગે છે. || 643 / 13/49 આ પ્રકરણનો ઉપસંહાર કરતાં કહે છે:एयं णाऊणं जो, सव्वं चिय सुत्तमाणतो कुणति / काउं संजमकायो, सो भवविरहं लहुं लहति // 644 // 13/50 છાયાઃ- તિજ્ઞાત્વા યઃ સર્વમેવ મૂત્રમાનતઃ રતિ | कृत्वा संयमकायं सो भवविरहं लघु लभते // 50 // ગાથાર્થ :- જે સાધુ આ પિંડવિધાનને જાણીને સર્વજ્ઞવચનને પ્રમાણભૂત ગણીને તદનુસાર બધું કરે છે અર્થાત્ પિંડના (બેંતાલીસ + પાંચ = સુડતાલીસ) દોષોનો ત્યાગ કરે છે તે સાધુ પોતાની કાયાને સંયમપ્રધાન બનાવીને જલ્દી સંસારના અંતને પામે છે. ટીકાર્થ :- "'= પૂર્વ કહેલા આ પિંડવિધાનને 'UIT'= જાણીને “નો'= જે સાધુ “સબં વિય'= 47 દોષના સમૂહને “સુત્તમUાતો'= સૂત્રપ્રામાણ્યથી ‘સુપતિ'= કરે છે ‘વોર્ડ'= આગમમાં જે વિધિ તથા પ્રતિષેધ કરવામાં આવ્યા છે તે પ્રમાણે કરીને ‘સંગમય'= ચારિત્રને અથવા સંયમરાશિને ‘સ'= તે સાધુ ‘મવરદં= સંસારના અંતને ‘નર્દ'= જલ્દીથી “નૈતિ'= પ્રાપ્ત કરે છે. // 644 / 1350 | પિંડવિધિ નામનું તેરમું પંચાશક સમાપ્ત થયું. //