________________ श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद 283 માલિકને વહોરાવવાની ભાવના ન હોય તે ભાવ અપરિણત કહેવાય. ‘નિરં વાUિT'= ચરબી આદિ નિંદ્ય વસ્તુથી ખરડાયેલું હોય તે લિપ્ત દોષયુક્ત છે. “પરસાવંતે'= વહોરાવવા માટે લાવતાં અથવા વહોરાવતા વચ્ચે ઢોળાતું હોય તે ‘છgયં તુ'= છર્દિત દોષયુક્ત છે. / 623 / 13/29. एयद्दोसविसुद्धो, जतीण पिंडो जिणेहिऽणुण्णाओ। सेसकिरियाठियाणं, एसो पुण तत्तओ णेओ॥६२४ // 13/30 છાયા - પતદોષવિશુદ્ધો યતીનાં ઉપusો નિર્નરનુજ્ઞાત: . શેક્સસ્થિતાનામેષ: પુનઃ તત્ત્વતો સૈય: | 30 | છાયા :- સાધુઓને ઉપર જણાવ્યા એ બેંતાલીસ દોષોથી રહિત પિંડ ગ્રહણ કરવાની જિનેશ્વરોએ અનુમતિ આપી છે. પરંતુ જે સાધુ સૂત્ર-અર્થ પોરિસી, પ્રતિલેખનાદિ ક્રિયાઓમાં રક્ત હોય તેનો જ બેંતાલીસ દોષથી રહિત પિંડ તાત્ત્વિક રીતે શુદ્ધ જાણવો. ટીકાર્થ :- “ોવો '= આ બેંતાલીસ દોષોથી રહિત “નતીન'= સાધુઓને ‘પિંડો'= પિંડ ગ્રહણ કરવાની ‘નિવેદિ'= જિનેશ્વરોએ ‘અનુપITો'= અનુજ્ઞા આપી છે. “સેરિયાઝિયા'= સૂત્રપોરિસી, અર્થપોરિસી, પડિલેહણા, પ્રતિક્રમણાદિ સાધુની દરેક ક્રિયામાં રક્ત હોય એવા સાધુને ‘ઇ પુન'= આ બેતાલીસ દોષરહિત પિંડ ‘તત્તમો'= વાસ્તવિક રીતે ‘મો'= જાણવો. - જે સાધુ સ્વાધ્યાયાદિમાં રક્ત નથી તે બેતાલીસ દોષરહિત પિંડ ગ્રહણ કરે તો પણ તે શુદ્ધ ન ગણાય. // 624 / 13/30. આ વાતનું સમર્થન કરે છેઃ संपत्ते इच्चाइसु, सुत्तेसु णिदंसियं इयं पायं / जतिणो य एस पिंडो, ण य अन्नह हंदि एयं तु // 625 // 13/31 છાયા - સમ્રામે રૂાપુ સૂત્રપુ નિશિત્તમિદં પ્રાય: यतेश्च एषः पिण्डो न च अन्यथा हन्दि एतत्तु // 31 // ગાથાર્થ:- બધા જ સાધ્વાચારમાં તત્પર હોય એ સાધુને પિંડવિશુદ્ધિ હોય છે એ વાત શ્રી દશવૈકાલિકસૂત્રના સંપત્તે ભિખકાલંમિ' (અધ્ય. પ-ઉદ્દેશો-૧ ગાથા-૧.) વગેરે ઘણાં સૂત્રોમાં જણાવેલી છે. સાધુએ આવો વિશુદ્ધ પિંડ જ ગ્રહણ કરવાનો છે અન્યથા તેનામાં સાધુપણું રહેતું જ નથી. ટીકાર્થ :- “સંપત્તે'= સૂત્રપોરિસી-અર્થપોરિસીનો સ્વાધ્યાય કર્યા બાદ ભિક્ષાનો અવસર પ્રાપ્ત થાય ત્યારે ‘રૂથ્વીફ' શ્રી દશવૈકાલિકસૂત્રના આ “સંપત્તે ભિખૂકાલંમિ’ એ વગેરે ‘સુજોયુ'= સૂત્રોમાં ‘ળવંતર્થ'= જણાવ્યું છે કે “ઢ્ય'= બધા જ સાધ્વાચારમાં તત્પર ‘પાય'= ઘણું કરીને “ગતિ '= એવા સાધુનો ‘સ fપંડો'= આ વિશુદ્ધ પિંડ છે, ‘મન'= અન્ય પ્રકારે ‘યં તુ'= સાધુપણું,- " '= રહેતું નથી. બધા જ સાધ્વાચારમાં તત્પર સાધુનો જ બેંતાલીસ દોષરહિત પિંડ વિશુદ્ધ છે અને એ સાધુમાં જ સાચું સાધુપણું છે એમ અહીં જણાવે છે. // 625 1331