________________ 289 श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद જ છે એમ પ્રસિદ્ધ છે.” નિર્દોષ ભિક્ષા ગ્રહણમાં આટલો પ્રયત્ન કેમ છે? ઉત્તર:- તે મોક્ષને આપનાર છે માટે. ટીકાર્થ :- ‘દ '= અકૃત-અકારિત-અસંકલ્પિત નિર્દોષ ભિક્ષાનું ગ્રહણ કરવું તે. ‘કુર'= દુષ્કર છે. “નડ્રથમ '= આચાર્ય ભગવંત ઉત્તર આપે છે કે સાધુધર્મ ‘કુવર વિય'= દુષ્કર જ છે “સિદ્ધિ'= એ પ્રસિદ્ધ છે. ‘હિં પુI ? પણ પચત્તો'= નિર્દોષ ભિક્ષા ગ્રહણ માટે આટલો પ્રયત્ન શા માટે કરાય છે ? '= સાધુને (યતિધર્મનું) “મો+g7Qળ'= મોક્ષ જેનું ફળ છે તે મોક્ષફળ. તેને ભાવમાં ‘વ’ પ્રત્યય કર્યો છે-અર્થાતુ મોક્ષનું તે કારણ હોવાથી // 637 / 13/43. એષણામાં તત્પર સાધુને કથંચિત અશુદ્ધ આહારનો પરિભોગ થઈ જાય તો તેને દોષ લાગે કે નહિ ? એ શંકાનું સમાધાન આપતાં કહે છેઃ भोगंमि कम्मावावारदारतोऽवित्थ दोसपडिसेहो / णेओ आणाजोएण कम्मुणो चित्तयाए य // 638 // 13/44 છાયાઃ- મોજે શર્મવ્યાપારિતોડણત્ર રોષપ્રતિષેધ: | રેય નાજ્ઞા યોન વર્મUT: વત્રતા / 44 / ગાથાર્થ :- કર્મના સામર્થ્યથી કદાચ અશુદ્ધ આહારનું ભક્ષણ થઈ જાય તો પણ સાધુએ ભગવાનની આજ્ઞાનું પાલન કરેલ હોવાથી તેમ જ કર્મની વિચિત્રતા આ બે કારણે તેને દોષ લાગતો નથી. ટીકાર્થ :- ‘મોમાંમિ'= અશુદ્ધ આહારનું ભક્ષણ કરવા છતાં ‘મ્પાવાવીરવીરતોવિલ્થ'= કર્મના વ્યાપાર દ્વારા અર્થાત્ કર્મના સામર્થ્યથી અહીં ‘વોસપરિસે'= દોષ લાગતો નથી એમ ‘મો'= જાણવું. ‘માનો'= ભગવાનની આજ્ઞાનું પાલન કરેલું હોવાથી ‘મુt'= જ્ઞાનાવરણીયાદિ કર્મની ‘ચિત્તયા, ય'= વિચિત્રતાથી- સાધુએ તો નિર્દોષ આહાર માટે જ ગવેષણા કરી છે પણ છદ્મસ્થ હોવાથી અજ્ઞાનતાના કારણે દોષની તેને ખબર ન પડી માટે અશુદ્ધ આહારને તે નિર્દોષ માનીને વાપરે છે, માટે સાધુ પોતે નિર્દોષ જ છે. I638 / 1344 इहरा ण हिंसगस्स वि, दोसो पिसियादिभोत्तु कम्माओ। जं तस्सिद्धिपसंगो, एयं लोगागमविरुद्धं // 639 // 13/45 છાયાઃ- રૂતરથા ન હિંવિસ્થાપિ રોષ: પશિતાવિતુ: “તઃ .. यत्तत् सिद्धिप्रसङ्ग एतल्लोकागमविरुद्धम् // 45 // ગાથાર્થ :- આજ્ઞાયોગમાં રહેલ સાધુને કર્મના કારણે કદાચ અશુદ્ધ આહારનું ભક્ષણ થઈ જાય તો પણ તેને દોષ લાગતો નથી એમ જે કહ્યું તેમાં દોષ ન લાગવાનું કારણ આજ્ઞાયોગ છે, કર્મ નહિ. જો આમ માનવામાં ન આવે તો માંસાદિનું ભક્ષણ કરનાર હિંસકને પણ દોષ ન લાગે. કારણકે એવા પ્રકારના કર્મના ઉદયના કારણે તે હિંસા કરે છે આમ હિંસકને દોષાભાવનો પ્રસંગ આવે છે જે લોકથી અને આગમથી વિરુદ્ધ છે. અર્થાતુ આજ્ઞાયોગના કારણે જ સાધુને દોષભાવ છે, હિંસકને આજ્ઞાયોગ નથી માટે તેને દોષ લાગે જ. ટીકાર્થ :- ‘રૂર'= આજ્ઞાયોગના કારણે સાધુને દોષ લાગતો નથી એમ માનવામાં ન આવે તો ' હિંસક્સ વિ ટોરો'= હિંસકને પણ કર્મબંધરૂપ દોષ ન લાગવો જોઈએ. ‘fપસિયામિ'= પ્રાણીની હિંસા કરીને માંસ ખાનારને ‘મ્પો'– કર્મના કારણે '='= જે કારણથી તસ્સિદ્ધપસં'= દોષાભાવની