________________ 288 श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद આનું જ સમર્થન કરવા માટે કહે છે : न खलु परिणाममेत्तं, पदाणकाले असक्कियारहियं / गिहिणो तणयं तु जइं, दूसइ आणाएँ पडिबद्धं // 635 // 13/41 છાયા :- 1 પરિધામમાત્ર પ્રવાનને સક્સિયાદિતમ્ | गृहिणः सत्कं तु यतिं दूषयति आज्ञायां प्रतिबद्धम् // 41 // ગાથાર્થ :- જો સાધના માટે અધિક આરંભ કરવામાં આવ્યો ન હોય તો દાન આપતી વખતે “આનાથી મને પુણ્યબંધ થાઓ’ એવો ગૃહસ્થનો શુભ સંકલ્પ તે સર્વજ્ઞની આજ્ઞામાં રહેલા સાધુને દૂષિત કરતો જ નથી. ટીકાર્થ :- ‘ર વ7'= નથી જ, ‘પરિમિત્ત'= શુભ સંકલ્પસ્વરૂપ પરિણામ માત્ર આ કર્તા છે. ‘પાક્ષિત્નિ'= દાન આપતી વખતે સામાન્યથી જ ‘મવિશ્વાહિયે'= જેમાં સાધુના નિમિત્તે અધિક આરંભ કરવામાં આવ્યો નથી. એવો ‘હિ તUાયં તુ'= ગૃહસ્થના સંબંધી અર્થાત ગૃહસ્થનો ‘ન'= સાધુને-અહીં કર્મ અર્થમાં દ્વિતીયા છે. કેવા સાધુને દૂષિત નથી કરતો? તે કહે છે- ‘માર્દિ'= સર્વજ્ઞના વચનરૂપ આજ્ઞામાં ‘વિદ્ધ'= રહેલાને, અર્થાત્ સર્વજ્ઞની આજ્ઞા પ્રમાણે વર્તનારને “તૂસ'= દૂષિત કરતો અર્થાત્ દૂષિત નથી જ કરતો. // 635 / 13/41 આ પંચાશકની 13/14 ગાથામાં “શિષ્ટ ગૃહસ્થોના ઘરમાં વિશેષથી ભિક્ષા માટે જઇ નહિ શકાય” એવું જે કીધું છે તેનું નિરાકરણ કરતાં કહે છેઃ सिट्ठा वि य केइ इहं, विसेसओ धम्मसत्थकुसलमती। इय न कुणंति वि अणडणमेवं भिक्खाएँ वतिमेत्तं // 636 // 13/42 છાયા :- શિશ કપિ ર દિ વિશેષતો થર્મશાસ્ત્રશાસ્ત્રમતિય: I इति न कुर्वन्ति अपि अनटनमेव भिक्षायै वाङ्मात्रम् // 42 // ગાથાર્થ :- લોકમાં કેટલાક શિષ્ટો પણ પુણ્યાર્થે આરંભ નથી કરતા, ધર્મશાસ્ત્રમાં કુશળમતિવાળા શિખો વિશેષથી પુણ્યાર્થે આરંભ કરતા નથી, આ પ્રમાણે નિશ્ચિત હોવાથી ‘ભિક્ષા માટે નહિ ફરી શકાય એમ કહેવું એ વચનમાત્ર છે અર્થાતુ નિરર્થક છે.” ટીકાર્થ :- “સિક્ વ ચ ોરું'= કેટલાક શિષ્ટો પણ “ફુર્દ'= અહીં લોકમાં ‘વિસેલો'= વિશેષથી ‘થમસત્યસનમતી'= ધર્મશાસ્ત્રમાં નિષ્ણાત બુદ્ધિવાળા ''= સાધુના માટે અધિક આરંભ ‘પતિ વિ'= નથી જ કરતા. ‘વં'= આ કહેલી યુક્તિથી ‘fમક્વાણ'= ભિક્ષા માટે ‘મા'= નહિ ફરવાનું ‘વતિ'= વાદીનું કહેલુ વચનમાત્ર જ છે. નિરર્થક છે. // 636 / 13/42. दुक्करयं अह एयं, जइधम्मो दुक्करो चिय पसिद्ध / किं पुण? एस पयत्तो, मोक्खफलत्तेण एयस्स // 637 // 13/43 છાયા :- તુર #મથ તતિ સુર ાવ પ્રસિદ્ધમ્ | જિ પુન? પણ પ્રયત્નો મોક્ષadવેન હતી કે ૪રૂ || ગાથાર્થ :- જો તું એમ માને છે કે નિર્દોષ ભિક્ષા ગ્રહણ દુષ્કર છે તો આચાર્ય કહે છે કે સાધુધર્મ દુષ્કર