________________ 286 श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद એવી આપ્તપુરુષોની આજ્ઞા યુક્તિયુક્ત ગણાય, પણ એવી ભિક્ષા મળવાનો સંભવ જ નથી માટે સાધુની ભિક્ષાના એ આપ્તપુરુષોએ કહેલા વિશેષણો યુક્તિયુક્ત નથી. ટીકાર્થ :- ‘તખ્ત'= તેથી ‘વિલેસનો વિય'= વિશેષ કરીને જ ‘મારું '= સાધુને માટે જે કરી ન હોય અને સાધુનો જેમાં સંકલ્પ ન કર્યો હોય એવા ગુણવાળી ‘ના fમg ત્તિ'= સાધુની ભિક્ષા હોય ‘સંમવમાન'= જો તેનો સંભવ હોય અર્થાત્ એવી ભિક્ષા મળવાનો સંભવ હોય તો જ ‘મિદ = આ વાત અહીં ‘કુત્તિનુત્ત'= યુક્તિસંગત થાય " તુ મન્ન'= જો અસંભવિત હોય તો યુક્તિયુક્ત ન ગણાય, અર્થાત્ ‘અકૃત અકારિત-અસંકલ્પિત’ આ વિશેષણો યુક્તિસંગત નથી. / 630 / 13/36 આનો ઉત્તર આપતાં કહે છેઃ भण्णति विभिण्णविसयं,देयं अहिगिच्च एत्थ विण्णेओ। उद्देसिगादिचाओ, ण सोचिआरंभविसओ उ // 631 // 13/37 છાયા :- માથરે વિમિત્રવિષયે યથાવત્વ માત્ર વિયઃ उद्देशिकादित्यागो न स्वोचितारम्भविषयस्तु // 37 // ગાથાર્થ :- ઉત્તર આપે છે કે ગૃહસ્થ જ્યારે આટલો આહાર પોતાના કુટુંબના માટે અને આટલો આહાર દાન આપવા માટે એમ મનમાં સંકલ્પપૂર્વક વિભાગ પાડીને રસોઈ બનાવે તે આહાર-ઔશિકાદિ દોષથી દૂષિત હોવાના કારણે સાધુને કલ્પતો નથી, તેનો ત્યાગ કરવાનો છે એમ જાણવું, પણ ગૃહસ્થ પોતાના કુટુંબ માટે રસોઇ બનાવ્યા પછી તેમાંથી દાન આપવાનો વિચાર કરે એ આહાર સાધુને કલ્પી શકે છે, તે દૂષિત નથી. ટીકાર્થ :- “મUપતિ'= વાદીની શંકાનું સમાધાન આપતાં કહે છે - ‘વિમUUવિસર્ચ'= પોતાના કુટુંબ માટેનું અમુક અને દાન આપવા માટેનું અમુક એમ જુદા જુદા વિભાગનો જેમાં સંકલ્પ કરવામાં આવ્યો હોય તે "'= આહારાદિ દાનની વસ્તુને ‘મહિષ્યિ '= આશ્રયીને ‘સિ/વિદ્યામો'= ઔદેશિકાદિનો ત્યાગ ‘પત્થ'= આ અધિકારમાં ‘વિઘો = જાણવો. પરંતુ વારંમવસો 3'- તે સ્વોચિત આરંભના વિષયવાળો, ''= નથી. અર્થાતુ ગૃહસ્થો પોતાના કુટુંબના માટે જે દરરોજ રસોઇ બનાવતા હોય તેમાંથી સાધુને વહોરાવે તો તે સાધુને કહ્યું છે, તેનો ત્યાગ કરવાનો નથી. // 631 // 13/37 संभवइ य एसोऽवि हु, केसिंची सूयगादिभावेऽवि। વિમુવનંમાગો, તત્થ વિ તદ તામસિદ્ધીમો / 632 / 13/38 છાયા :- સમતિ ચ ષોડપ ઘનું શ્રેષાત્ સૂતામિડપિ | अविशेषोपलम्भात् तत्रापि तथा लाभसिद्धेः // 38 // ગાથાર્થ :- શિષ્ટ ગૃહસ્થો પુણ્યના માટે જ રસોઇ બનાવતા હોય એવું નથી. તેઓ માત્ર પોતાના કુટુંબ માટે જ રસોઈ બનાવતા હોય એ સંભવિત છે. કારણ કે જન્મ-મરણ આદિ-સૂતકના પ્રસંગોમાં પુણ્ય માટે દાન આપવાનું નથી હોતું ત્યારે પણ તેઓના ઘરોમાં સૂતક સિવાયના અવસરે જેટલી અને જેવી રસોઈ બનતી હતી તેવી અને તેટલી જ રસોઈ બનતી જોવા મળે છે. અને તેમાંથી દીન, અનાથ, દુ:ખી માણસોને તેઓ દાન આપતા હોય છે, માત્ર પોતાના કુટુંબ માટે બનાવેલી રસોઈમાંથી પણ દીન-અનાથને તેમના ઘરમાંથી આહારની પ્રાપ્તિ થતી જોવા મળે છે. ટીકાર્થ :- “સિં'= શિષ્ટગૃહસ્થોને ‘યમિડવિ'= સૂતકાદિ અવસરે જ્યારે સાધુસંતોને પુણ્ય