________________ श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद 267 ટીકાર્થ :- “સુરતિરથUTI/RયUTUતિર્લ્ડ'= ગરીબ માણસને રત્નાકરની પ્રાપ્તિ થાય ત્યારે જેમ લાલસા વડે રત્નોને ગ્રહણ કરે તેમ “ના'= સાધુને ‘શિષ્ય તિ'= સ્વાધ્યાય, વૈયાવચ્ચાદિ કાર્ય રત્ન સમાન લાગતું હોવાથી તે કરવા માટે અત્યંત અભિલાષા હોય. ‘માતeત્ન'= ભવિષ્યકાળમાં મળનારું ફલ ‘દ્ધવસદિvi '= વીર્ય આદિ સાધનો અનિત્ય છે એ '3iUT'= સૂક્ષ્મ રીતે મુunયā'= જાણવું, મન-વચન-કાયા-વીર્યબુદ્ધિ, કુશળતા, ક્ષયોપશમાદિ સાધનો અનિત્ય છે. જ્યારે સ્વાધ્યાય-વૈયાવચ્ચાદિ સાધુની આરાધનાના કૃત્યો એ પરિણામે ભવિષ્યમાં સુંદર ફળ આપનારા છે એમ જાણવું. અર્થાતુ વૈયાવચ્ચાદિમાં વિશેષ પ્રયત્નશીલ સાધુ બને. // પ૮૪ 1240. નિમંત્રણ કર્યા બાદ શેષ સાધુઓએ બતાવેલું કાર્ય કરતાં પહેલાં ગુરુને અવશ્ય પૂછવું જોઈએ એમ કહે છે - ___ इयरेसिं अक्खित्ते, गुरुपुच्छाए णिओगकरणं ति। एवमिणं परिसुद्धं, वेयावच्चं तु अकएऽवि // 585 // 12 / 41 છાયા:- ઉતરેષામક્ષિણે ગુપૃછાય: નિયોરિમિતિ ! एवमिदं परिशुद्धं वैयावृत्यं तु अकृतेऽपि // 41 // ગાથાર્થ :- બીજા સાધુઓએ કોઈ કાર્ય કરવાનું તેને કીધું હોય, તેમાં પણ તે કરતા પહેલા ગુરુને અવશ્ય પૂછવું. ગુરુને પૂછવાથી વૈયાવચ્ચ ન કરવા છતાં તે નિમંત્રણ નિર્દોષ જ બને છે. ટીકાર્થ :- ‘સિં'= ગુરુ સિવાયના બીજા સાધુઓએ “વિશ્વ = બતાવેલું-અહીંયા ‘કાર્ય’ શબ્દ અધ્યાહારથી સમજવાનો છે.-અર્થાત્ સાધુઓએ તેને જે કાર્ય કરવાનું કહ્યું હોય તેમાં ‘ગુરુપુછાઇ'= ગુરુને પૃચ્છા ‘નિગ્રોવર તિ'= અવશ્ય કરવી જોઇએ. ‘પર્વ'= એ ગુરુને પૂછવાથી ‘રૂપ'= આ નિમંત્રણ વેચાવવૅ તુ'= વૈયાવચ્ચ ‘મ વિ '= ન કરવા છતાં પણ ‘પરિશુદ્ધ = શુદ્ધ બને છે. કોઈ બીજા સાધુએ તેને તેનું અમુક કાર્ય કરવા માટે કીધું હોય, તે કાર્ય કરતાં પહેલાં, તેણે ગુરુને પૂછવું જોઈએ કે, “અમુક સાધુએ મને આ કાર્ય કરવાનું કીધું છે તે હું કરું? ગુરુભગવંત જો તે કાર્ય કરવાની હા પાડે તો એ કાર્યને કરે પણ જો કોઈ કારણસર ગુરુ એ કાર્ય કરવાની ના પાડે તો તે એ કાર્ય ન કરે. આ રીતે કાર્ય ન કરવા છતાં તેને વૈયાવચ્ચ સંબંધી નિર્જરા થાય જ છે, કારણ કે તેનો ભાવ તો શુદ્ધ જ છે, પણ અધિક લાભની અપેક્ષાએ તેણે અન્યથા પ્રવૃત્તિ કરી છે. એ કાર્ય કરવામાં લાભ ન હોવાથી જ ગુરુએ ના પાડી હોય. માટે આ બાબતમાં ગુરુ ભગવંત જ પ્રમાણભૂત છે. //૫૮પણી 12 41 નિમંત્રણ સામાચારી કહેવાઈ હવે ઉપસંપદા સામાચારી વર્ણવે છે. उपसंपया य तिविहा, नाणे तह दंसणे चरित्ते य। दसणनाणे तिविहा, दुविहा य चरित्तमट्ठाए // 586 // 12/42 છાયાઃ- ૩પમ્પ ત્રિવિધ જ્ઞાને તથા તને ચરિત્રે ર aa दर्शनज्ञानयोत्रिविधा द्विधा च चरित्रार्थाय // 42 // ગાથાર્થ :- ઉપસંપદા સામાચારી જ્ઞાનસંબંધી, દર્શનસંબંધી અને ચારિત્ર સંબંધી એમ ત્રણ પ્રકારે છે. જ્ઞાનસંબંધી અને દર્શનસંબંધી ઉપસંપદા ત્રણ પ્રકારે છે અને ચારિત્રસંબંધી ઉપસંપદા બે પ્રકારે છે.