________________ 270 श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद ઉભયનું “નાઈવિં '= જ્ઞાનસંબંધી, દર્શનસંબંધી ''= વાચના અર્થાતુ ગ્રહણ કરવું, ભણવું ‘ચર'= ચારિત્રમાં ઉપસંપદા એ ‘વૈયાવક્વે'વૈયાવચ્ચ માટે “વમળ'= તપ માટે ‘સીવUાવો સાUિIT'= પોતાના, ગચ્છમાં જ્ઞાનાદિ સીદાતા હોય એવા દોષોથી સ્વગચ્છને છોડીને ‘મUUત્થ'= બીજા ગચ્છમાં જાય અર્થાતુ પોતાના ગચ્છમાં આચારાદિનું પાલન ન થતું હોય તો ચારિત્ર માટે પણ બીજા ગચ્છમાં જાય. // પ૯૦ || 12 / 46 પૂર્વની ગાથામાં જે નથી કહેવામાં આવ્યું તે વિશેષથી કહે છે. इत्तरियादिविभासा, वेयावच्चम्मि तहय खवगे वि। अविगिट्ठविगिटुंमि य, गणिणा गच्छस्स पुच्छाए // 591 // 12/47 છાયા :- રૂત્વરવવિમાષી વૈયાવૃત્યે તથા ર ક્ષપૉડપિ. अविकृष्टविकृष्टे च गणिना गच्छस्य पृच्छया // 47 // ગાથાર્થ - વૈયાવચ્ચમાં ઇત્વરિક આદિના વિકલ્પો કરવા તથા તપમાં પણ વિકૃષ્ટ તપ અને અવિકૃષ્ટતપમાં વિકલ્પો કરવા. આચાર્ય ગચ્છને પૂછીને તપસ્વીની ઉપસંપદા સ્વીકારવી. ટીકાર્થ :- “રૂત્તરિયાવિમાસી' ઇત્વરિ = થોડા કાળ માટે વૈયાવચ્ચ કરવા આવ્યો હોય તે, થાવત્કથિક = જાવજજીવ સુધી વૈયાવચ્ચ કરવા આવ્યો હોય-આના વિકલ્પો એ પ્રમાણે છે કે આચાર્યની પાસે બીજો વૈયાવચ્ચ કરનાર સાધુ હોય તે પણ ઈવરિક હોય અથવા યાવત્રુથિક હોય તો આગંતુકને સ્વીકારવો કે નહિ એ માટેની શાસ્ત્રમાં વિધિ બતાવી છે, તે મુજબ કરવું. ‘વૈયાવā'= વૈયાવચ્ચ સંબંધી ‘ત ય= તથા “વયે વિ'= તપસ્વીની વિધિમાં ‘વિશિવિÉિષિ ય'= છટ્ટ સુધીનો તપ કરનાર અવિકૃષ્ટ તપસ્વી કહેવાય, અટ્ટમથી વધારે તપ કરનાર તે વિકૃષ્ટ તપસ્વી કહેવાય. "UiTT'= ગણના નાયક આચાર્યો ''= ગરચ્છના સાધુઓને ‘પુછી'= પૂછવું જોઇએ- સાધુઓની સંમતિ હોય તો જ તપસ્વીને ઉપસંપદા આપે, જો તેમની સંમતિ ન હોય તો તેને ન સ્વીકારે, કારણ કે ગચ્છના સાધુઓની મરજીથી ઉપરવટ થઈને આચાર્ય ભગવંત જો તપસ્વીને ઉપસંપદા આપે તો સાધુઓ તેની સેવા ન કરે અને તપસ્વી સીદાય. //પ૯૧ી 1247 દશ પ્રકારની સામાચારી કહીને હવે ઉપસંહાર કરે છે : एवं सामायारी, कहिया दसहा समासओ एसा। संजमतवड्ढगाणं, णिग्गंथाणं महरिसीणं // 592 // 12/48 છાયા :- પર્વ સામાવા થતા શા સમાનત અષા | संयमतपोभ्यामाढ्यकानां निर्ग्रन्थानां महर्षीणाम् // 48 // ગાથાર્થ :- આ પ્રમાણે સંયમ-તપથી પરિપૂર્ણ એવા નિર્ચસ્થ મહામુનિઓની આ દશ પ્રકારની સામાચારી સંક્ષેપથી કહી. ટીકાર્થ:-‘પર્વ'= આ પ્રમાણે '' આ“સંગમતવઠ્ઠIIT'=સંયમ અનેતપવડે પરિપૂર્ણએવા ‘ળિયાંથા'= નિગ્રંથ સાધુઓની ‘મરસી'= જ્ઞાનસંપન્ન મહામુનિઓની ‘દ'= દસ પ્રકારની “સમસ૩ો'= સંક્ષેપથી સીમીયાર'= શિષ્ટપુરુષોએ આચરેલા ક્રિયાકલાપ સ્વરૂપ સામાચારી ‘ઋદિયા'= કહેવાઇ. //પ૯૨ /12/48 આ સામાચારીનું ફળ દર્શાવે છે :