________________ श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद 257 કહેવું, બીજા વચનમાં અર્થાતુ જે વચન યુક્તિયુક્ત ન હોય તેમાં ‘તહત્તિ' કહેવું નહિ. અથવા ગીતાર્થ સંવિગ્નપાક્ષિકના સર્વ વચનોમાં અગીતાર્થ સાધુએ ‘તહત્તિ’ કહેવું. ટીકાર્થ:- ‘ફયરશ્મિ'=પૂર્વે કહેલા ગુણોથી રહિત ગુરમાં ‘વિખેur'= તહત્તિ શબ્દ બોલવામાં ભજના છે, 'i'= જે વચન ‘નુત્તરમ'= યુક્તિયુક્ત છે અર્થાત્ જે વચનમાં સત્યપણાની ખાત્રી છે. ‘તÉ'= તેમાં ‘તહત્તિ' કહેવું. ‘સેમિ '= જે વચન યુક્તિયુક્ત હોવાની ખાત્રી નથી તેમાં ‘તહત્તિ' કહેવું નહિ. ‘સંવિસાપવિવો વા'= સંવિગ્નપાક્ષિક "'= ગીતાર્થના “સત્રન્થ'= સર્વ વચનોમાં ‘ફરેT'= અગીતાર્થે, ‘તહત્તિ’ કહેવું એમ અધિકાર વર્તે છે. (સંવિગ્નપાક્ષિક આચારમાં શિથિલ હોય છે. પણ તેની પ્રરૂપણા શુદ્ધ જ હોય છે.) 60 22/6 શા માટે આવો ઉપદેશ અપાય છે ? તે કહે છેઃ संविग्गोऽणुवएसं, न देइ दुब्भासियं कडुविवागं / जाणतो तम्मि तहा, अतहक्कारो उ मिच्छत्तं // 561 // 12/17 છાયાઃ- વિનોડનુપર્શ ન રતિ ટુષિત વિપામ્ | जानन् तस्मिंस्तथा अतथाकारस्तु मिथ्यात्वम् // 17 // ગાથાર્થ:- આગમવિરુદ્ધ વચન એ કવિપાકના ફળને આપનારું છે એમ જાણતો સંવિગ્ન (સંસારભીરુ) ગુરુ આગમવિદ્ધ ઉપદેશ આપે નહિ. આથી તેના વચનમાં નિર્વિકલ્પ જો તથાકાર ન કરવામાં આવે તો મિથ્યાત્વ છે. ટીકાર્થ :- “વિનો'= સંસારભારુ ગુરુ પોતે જ ‘મgવા' = અનુચિત ઉપદેશને “ર રે'- આપતા નથી. ‘કુમારિયે'= આગમવિરુદ્ધ ‘વિવા' = કડવા ભયંકર ફળ આપનારું ‘નાતો' = જાણતો ‘તશ્મિ'= ગુરુના વચનમાં ‘તહા'= તે પ્રકારે નિર્વિકલ્પ ‘તદAIt'= તથાકાર ન કરવો અર્થાત્ સામાચારીથી વિરુદ્ધ કરવું ‘મિસ્કૃત્ત'= તે મિથ્યાત્વ છે. માટે તેમાં પણ નિર્વિકલ્પ “તહત્તિ' કહેવું. પ૬૭ | 22/17 તથાકાર સામાચારીનું વર્ણન કરાયું. હવે આવશ્યક સામાચારીનું નિરૂપણ કરે છે : कज्जेणं गच्छंतस्स गुरुणिओएण सुत्तणीइए। आवस्सिय त्ति णेया, सुद्धा अण्णत्थजोगाओ // 562 // 12/18 છાયાઃ- ર્યેા છતાં ગુરુનિયોન મૂત્રત્યા ! आवश्यिकीति ज्ञेया शुद्धा अन्वर्थयोगात् // 18 // ગાથાર્થ - ગુર્વાજ્ઞાથી સુત્રોક્ત વિધિ વડે જ્ઞાનાદિ કાર્ય માટે જતાં સાધુની આવશ્યકી શુદ્ધ જાણવી. કારણકે તેમાં આવશ્યકી શબ્દનો અર્થ ઘટે છે. ટીકાર્થ:- ‘ન્નેT'= જ્ઞાનાદિ કાર્ય માટે ‘ષ્ઠિતસ્સ'= જતાં એવા સાધુને “સાધુ” શબ્દ અત્ર અધ્યાહારથી સમજવાનો છે. ‘ગુનો '= ગુર્વાસાથી “સુત્તUફા'= આગમની વિધિ વડે ‘સાર્વસંયત્તિ'= આવશ્યકી