________________ 260 श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद આ વાતનું જ સમર્થન કરતાં કહે છે. - एत्तो ओसरणादिसु, दंसणमेत्ते गयादिओसरणं / सुव्वइ चेइयसिहराइएसु सुस्सावगाणं पि // 568 // 12/24 છાયા- રૂતિ વીર નમાઝે નાપસરમ્ | श्रूयते चैत्यशिखरादिकेषु सुश्रावकाणामपि // 24 // ગાથાર્થ :- આથી સુશ્રાવકોનું પણ સમવસરણ આદિના અને જિનમંદિર શિખરાદિના દર્શન માત્રથી હાથી આદિ ઉપરથી ઉતરી જવાનું સંભળાય છે. ટીકાર્થ- ‘ત્તો'= ગુરુ અને દેવની અવગ્રહભૂમિનો પરિભોગ યત્નપૂર્વક કરવાનો હોય છે. એ કારણથી ‘મોસUવિસ્'= તીર્થકરના સમવસરણ આદિમાં- “આદિ' શબ્દથી ધર્મકથા આદિનું ગ્રહણ થાય છે. હંસામે'= સમવસરણ-છત્રાતિછત્ર-ભગવાન-સિંહાસનાદિના જોવા માત્રથી “યાોિસર '= હાથીઘોડા તથા રથ ઉપરથી ઉતરી જવાનું “સુબ્ર'= સંભળાય છે. “૨ફસિદર ફિક્ષુ' = ચૈત્યના શિખરાદિને (જોવા માત્રથી) “સુસ્સાવII પિ'= સુશ્રાવકોનું પણ - અર્થાત્ કેવળ સાધુઓને જ નિષીપિકા સામાચારી છે એવું નથી પણ સુશ્રાવકોને પણ નિશીપિકા સામાચારીનું પાલન કરવાનું હોય છે. 16822/24 આ નિષેધિકા સામાચારી ભાવથી જેને હોય છે તે અધિકારીનો નિર્દેશ કરતાં કહે છે : जो होइ निसिद्धप्पा, निसीहिया तस्स भावतो होइ।। િિસદ્ધક્સ 3 ઈસી, વત્ત હો હલ્વા 66 22/25 છાયા :- 3H મવતિ નિષિદ્ધાત્મા નધિ તર્યા માવતો મત ! अनिषिद्धस्य तु एषा वाड्मात्रं भवति द्रष्टव्या // 25 // ગાથાર્થ :- સાવદ્યયોગથી નિવૃત્ત બનેલા સાધુની નિશીહિ પરમાર્થથી થાય છે. જે સાવદ્યયોગથી નિવૃત્ત નથી થયો તે સાધુની નિશીહિ માત્ર શબ્દનો ઉચ્ચાર કરવારૂપ જ નિરર્થક જાણવી. ટીકાર્થ :- “ગો'= જે પુરુષ ‘નિસિદ્ધિપ્પા'= સાવદ્ય વ્યાપારનો ત્યાગ કરેલો, ‘હો'= છે “ત'= તેની નહિ કરેલાની “સા'= આ નિષાધિકા, “વફત્ત'= અર્થશૂન્ય માત્ર શબ્દોચ્ચારરૂપ જ “દોટ્ટ'= હોય છે. ' ળી'= જાણવી, કારણકે તેનાથી તેનું સાધ્ય સિદ્ધ થતું નથી. તે 66 / ૨૨/ર નિષાધિકા સામાચારી કહેવાઇ. હવે આપૃચ્છા સામાચારીને વર્ણવે છે : आपुच्छणा उकज्जे, गुरुणो गुरुसम्मयस्स वा नियमा। एवं खु तयं सेयं, जायति सति णिज्जराहेऊ // 570 // 12/26 છાયા :- નાપ્રચ્છના તુ ક્ષાર્થે પુરો સિમતી વા નિયમન્ ! પર્વ તુ તદ્રુ શ્રેય: ગાયત્તે સવા નિર્નર હેતુઃ | 26 . ગાથાર્થ :- જ્ઞાનાદિસંબંધી કોઈપણ કાર્ય ગુરુને કે ગુરુએ નિર્દેશ કરેલ સાધુભગવંતને અવશ્ય પૂછીને કરવું, કારણ કે ગુરુ આદિને પૂછીને કરેલું કાર્ય નિર્જરાનું કારણ હોવાથી કલ્યાણકારી બને છે. ટીકાર્થ :-“માપુચ્છUTI'=આપૃચ્છાને કરનાર આપૃચ્છક કહેવાય. તેની જે પૃચ્છા તે આપૃચ્છના અર્થાત્ પૂછવું તે “૩=પુનઃ ' ન્ને'= કોઈક જ્ઞાનાદિ વિશેષ કાર્યમાં “ગુરુ'=ગુરુને “ગુરુ સમયસ વા'= અથવા