________________ 217 श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद છાયા :- રથાવિરતઃ ત્રિયા સમં સિ ન તિતિ | त्यजति चातिप्रसङ्गं तथा विभूषां च उत्कृष्टाम् // 21 // ગાથાર્થ :- છઠ્ઠી પ્રતિમામાં રહેલો શ્રાવક શૃંગારરસની કથા ન કરે, સ્ત્રીની સાથે એકાંતમાં ન રહે. સ્ત્રીની સાથે આલાપાદિ રૂપ અતિપરિચયનો ત્યાગ કરે અને શરીરની વિશિષ્ટ વિભૂષા ન કરે. ટીકાર્થ :- “સિરાવિરો'= સ્ત્રી સંબંધી તેની વેશભૂષા આદિ સંબંધી શૃંગારની કથા ન કરે. ‘રૂસ્થ સE'= સ્ત્રીની સાથે “હૃમિ નોટા'= એકાંતમાં રહે નહિ ‘ચ'= અને ‘તિપ્રસં'= તેની સાથે આલાપ કરવો વગેરે અતિપરિચયનો ‘તહીં વિહૂણં ચ ૩ોસ'= ઉત્કૃષ્ટ પ્રકારની શરીરની વિભૂષાને ‘રયડ્ડ'= તજે. કે 465 કે 20/12 एवं जा छम्मासा, एसोऽहिगओ उइहरहा दिहूँ। जावज्जीवं पि इम, वज्जइ एयम्मि लोगम्मि // 466 // 10/22 છાયાઃ- પર્વ યાવત્ ૧પમાસાનું પોધિશ્રુતતુ રૂતરથા ટ્રમ્ | યાવન્ગવપ છૂટું વર્ગતિ પતસ્મિન્ નો | 22 છે. ગાથાર્થ :- અબ્રહ્મ વર્જન પ્રતિમાપારી શ્રાવક શુંગારકથા આદિના ત્યાગપૂર્વક ઉત્કૃષ્ટથી છ મહિના સુધી અબ્રહ્મનો ત્યાગ કરે તે સિવાયનો શ્રાવક જાવજીવ પણ અબ્રહ્મનો ત્યાગ કરે છે એમ આ લોકમાં જોવામાં આવ્યું છે. ટીકાર્થ :- “સોદિકામો'=આ છઠ્ઠી પ્રતિમાપારી શ્રાવક ‘પર્વ'= આ પ્રમાણે શૃંગાર કથા આદિના ત્યાગપૂર્વક ‘ના છપ્પા'= છ મહિના સુધી ‘ફરહા'= અન્યથા ‘નાવMવં પિ'= જાવજીવ પણ ‘રૂમ'= અબ્રહ્મનો ‘વનડ્ડ'= ત્યાગ કરે છે. “મિ નોમિ'= મનુષ્યલોકમાં આ પ્રમાણે વિઠ્ઠ= જોવાયું છે. જે કદ્દદ્દા 20/22. છઠ્ઠી પ્રતિમા કીધી, હવે સાતમીને કહે છે : सच्चित्तं आहारं, वज्जइ असणादियं णिरवसेसं / असणे चाउलउंबिगचणगादी सव्वहा सम्मं // 467 // 10/23 છાયા- સવ્વતમારે વર્નતિ મનાૐિ નિરવશેષમ્ | મશને તન્વત્નોવિવાદ્રિ સર્વથા સથવ 23 ગાથાર્થ :- સાતમી પ્રતિમામાં રહેલો શ્રાવક અશનાદિ ચારે પ્રકારના સચિત્ત ભોજનનો ત્યાગ કરે છે. અશનમાં ચોખા, ઘઉં, ચણા તલ વગેરેનો વિશુદ્ધભાવથી સર્વથા (અપક્વ, દુષ્પક્વ, તુચ્છૌષધિ વગેરે અતિચારો ન લાગે તે રીતે સંપૂર્ણ પણે) ત્યાગ કરે છે. ટીકાર્થ :- “સચ્ચિત્ત મહાર'= સચિત્ત ભોજનનો ‘વજ્ઞ$'= ત્યાગ કરે છે. ‘મસUાવિય'= અશનાદિ ચાર પ્રકારના ‘TUારે વસે'= સકલ ‘મને'= અશનમાં ‘વડિત્નકવિવિUTIIT'= ચોખા, ઘઉં, ચણા આદિ સ્વભાવથી પ્રાપ્ત થયેલાને પણ “સબ્રહ'= સર્વ પ્રકારે “સ'= સમ્યગુ વિધિપૂર્વક ત્યાગ કરે છે. સચિત્ત અશનનો તે પોતે પોતાને સચિત્ત ભોજનનો દોષ ન લાગે માટે અચિત્ત કરીને પછી ભોજન