________________ श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद 233 चारित्तओ च्चिय दढं, मग्गणुसारी इमो हवइ पायं। एत्तो हिते पवत्तति, तहणाणातो सदंधो व्व // 504 // 11/10 છાયાઃ- ચારિત્ર પર્વ મનુસાર માં મવતિ પ્રાયઃ | इतो हिते प्रवर्तते तथाज्ञानात् सदन्धवत् // 10 // ગાથાર્થ:- સાધુ ચારિત્રના પ્રભાવે જ પ્રાયઃ અતિશય માર્ગાનુસારી હોય છે અર્થાતુ મોક્ષમાર્ગને અનુકૂળ વર્તન કરનારો હોય છે. આથી તેવા પ્રકારના બોધથી સદંધની જેમ તે હિતમાં પ્રવૃત્તિ કરે છે. ટીકાર્થ :- “ફનો'= સાધુ ‘ચારિત્ત વ્યય'= ચારિત્રના પ્રભાવથી જ '8'= અતિશય ' સાર'= સ્વભાવથી જ મોક્ષમાર્ગને અનુકૂળ પ્રવૃત્તિ કરનાર “વ પાર્થ'= ઘણું કરીને હોય છે. “ત્તો'= માર્ગાનુસારીપણાથી હિતે ‘તUTIVIતો'= હિત અને અહિતનું અવિસંવાદી જ્ઞાન તેને હોવાથી ‘સવંથો '= તેવા પ્રકારના પુણ્યશાળી અંધ પુરુષની જેમ પવતિ'= અહિતનો ત્યાગ કરીને હિતમાં પ્રવર્તે છે. તે આ પ્રમાણે - માર્ગમાં જતો કોઇક અંધ પુરુષ પોતે દેખતો નહિ હોવા છતાં પણ પુણ્યના યોગે પોતાની ઇચ્છાપૂર્વકની પ્રવૃત્તિથી સ્વાભાવિક રીતે જ માર્ગમાં ચાલે છે. ખોટા માર્ગે ચડી જતો નથી, તેમ આ અગીતાર્થ સાધુ પણ તેવા પ્રકારના માર્ગાનુસારી ગુણના યોગે હિતમાં જ પ્રવૃત્તિ કરે છે. | 8 | 22/20 अंधोऽणंधो व्व सदा, तस्साणाए तहेव लंघेइ। भीमं पि हु कंतारं, भवकतारं इय अगीतो // 505 // 11/11 છાયા :- ૩ન્યોન્ય વ aa તાજ્ઞયા તર્થવ નgયતિ | भीममपि खलु कान्तारं भवकान्तारमित्यगीतः // 11 // ગાથાર્થ :- સદા દેખતા પુરુષની આજ્ઞામાં રહેલો અંધપુરુષ દેખતા પુરુષની જેમ જ તેની સાથે ભયંકર પણ જંગલને ઓળંગી જાય છે. તેમ ગીતાર્થની આજ્ઞામાં રહેલ અગીતાર્થ સંસારરૂપ જંગલને ઓળંગી જાય છે. ટીકાર્થ:- “સ'= હંમેશા ‘મો ત્ર'= દેખતા પુરુષની જેમ તમ્સ'= તેના ‘માણID'= ઉપદેશરૂપ આજ્ઞાથી અર્થાત્ તેના બતાવેલા રસ્તે ચાલવાથી ‘તદેવ'= દેખતા પુરુષની જેમ ‘ગ્રંથો'= ચક્ષુ વગરનો અંધપુરુષ “ભીમ પિ'= ભયંકર પણ ‘દુ= આ શબ્દ વાક્યાલંકાર માટે છે. અર્થાત્ વાક્યની શોભા માટે છે, એટલે કે વાક્ય સારું લાગે તે માટે મૂક્યો છે પણ તેનો કોઈ અર્થ કરવાનો નથી. ‘તાર'= જંગલને ‘નંબે'= તેના પગલાને અનુસરતો ઓળંગી જાય છે. '= આ પ્રમાણે ‘મતો'= અગીતાર્થ, અવતાર'= સંસારરૂપી અટવીને “ઓળંગી જાય છે” એમ ક્રિયાપદનો સંબંધ જોડવો. | F06 ! 22/12 અગીતાર્થ મુનિ ગીતાર્થની આજ્ઞાને અનુસરવાથી સંસારાટવીને ઓળંગી જાય છે એમ કહ્યું. તેમાં આજ્ઞાની જ પ્રધાનતા કહેવાઈ. અથવા આજ્ઞાપ્રધાન સમ્યગુ અનુષ્ઠાન જ ધર્મ કહેવાય એમ કહ્યું છે, આથી આજ્ઞાને ઉદ્દેશીને જ કહે છે : आणारुइणो चरणं, आणाए च्चिय इमं ति वयणाओ। एत्तोऽणाभोगम्मि वि, पण्णवणिज्जो इमो होइ // 506 // 11/12