________________ 242 श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद એકાકી ગોચરી ગયો હોય તો ઘરમાં એકસાથે ધ્યાન રાખી શકે નહિ- આમ ભિક્ષાની શુદ્ધિ જળવાય નહિ, ‘મહબૂથ'= અહિંસા વગેરે પાંચ મહાવ્રતના પાલનમાં દોષનો સંભવ છે. સમુદાયમાં લજ્જાથી પણ મહાવ્રતોનું પાલન થાય. ‘તષ્ઠા'= તેથી ‘સવિતિજ્ઞા'= સમુદાયમાં “ગમ'= વિચરવું. . 525 // 11/31 गीयत्थो य विहारो, बीओगीयस्थमीसओ भणिओ। एत्तो तइयविहारो, नाणुण्णाओ जिणवरेहिं // 526 // 11/32 છાયા :- તાઈઝ વિહારને દ્વિતીય નીતાર્થમિશ્ર મળતઃ | इतः तृतीयविहारो नानुज्ञातो जिनवरैः // 32 // ગાથાર્થ - જિનેશ્વરોએ એક ગીતાર્થ વિહાર અને બીજો ગીતાર્થમિશ્ર વિહાર કહ્યો છે. આ સિવાયના ત્રીજા (એકાકી કે અનેક અગીતાર્થોના) વિહારની અનુજ્ઞા આપી નથી. ટીકાર્થ :- “યસ્થ ય વિહારી'= એક ગીતાર્થનો વિહાર, અહીંયા ‘એક’ શબ્દ અધ્યાહારથી સમજવાનો છે. ‘વી'= બીજો “યસ્થપીસ'= ગીતાર્થમિશ્ર અર્થાત્ ગીતાર્થની નિશ્રામાં અગીતાર્થ વિચરતા હોય તે “મળિો '= કહ્યો છે. ‘છત્ત'= આ સિવાયનો ‘તવહાર'= ત્રીજો (એકલા અગીતાર્થનો) વિહાર ‘નિવર્દિ = જિનેશ્વરોએ ‘નાઈUIT'= તેની અનુજ્ઞા આપી નથી. તે કર૬ ૨૨/રૂર ता गीयम्मि इमं खल.तदण्णलाभंतरायविसयं त / सुत्तं अवगंतव्वं, णिउणेहिं तंतजुत्तीए // 527 // 11/33 છાયા :- તત્તે રૂટું ઘનું તચંતામાતર વિષયમિતિ | सूत्रमवगन्तव्यं निपुणैः तन्त्रयुक्त्या // 33 // ગાથાર્થ :- તેથી ‘બીજા કોઈ ગુણવાન સાધુની સહાય ન મળે તો એકાકી વિચરવું’ એમ એકાકીવિહારની સંમતિ આપતું "' એ સૂત્ર ગીતાર્થ માટેનું જ છે એમ વિદ્વાન પુરુષોએ આગમયુક્તિથી જાણવું. ટીકાર્થ :- ‘તા'= તેથી ‘ફ'= “ર યા નમેન્ગા' એ દશવૈકાલિક આગમ સૂત્ર “વસ્તુ'= અવધારણ અર્થમાં છે, અર્થાત્ ગીતાર્થ સંબંધી જ ‘તUUત્નિમંતવિસયં તુ'= ‘તUCT' એટલે પોતાના સિવાયના બીજા ગીતાર્થની ‘નામ' એટલે પ્રાપ્તિના ‘યંતર વિસ'= અભાવના વિષયમાં ‘સુત્ત'= એકાકી વિચરવાની અનુજ્ઞા આપતું સૂત્ર “જય'િ= ગીતાર્થ માટેનું ‘fણ હિં= પૂર્વાપરનો સંબંધ જાણનાર વિદ્વાનોએ ‘તંતગુત્તી'= આગમની યુક્તિથી ‘મવતā'= જ જાણવું. જે ધર૭ મે ૨૨/રૂરૂ કોઈપણ સૂત્રના અર્થનો વિચાર કરતાં એ સૂત્ર કોને લાગુ પડે છે? અને કોને લાગુ નથી પડતું? એમ તેના વિષયનો વિભાગ સ્થાપવો જ જોઇએ. જો એ પ્રમાણે વિષયવિભાગ સ્થાપવાનો ન હોય તો શું? - એ આગળ કહે છે : जंजह सुत्ते भणियं, तहेव जइ तं वियालणा णत्थि। किं कालियाणुओगो, दिट्ठी दिटिप्पहाणेहिं? // 528 // 11/34