________________ श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद 243 છાયા :- યદું યથા સૂત્રે માતં તથૈવ દ્િ તત્ વિવા૨UTI નાપ્તિ ! લિંગ ત્રિાનુયોગો છો દૃષ્ટિપ્રધાનૈઃ ? રૂ૪ / ગાથાર્થ :- જે પ્રમાણે સુત્રમાં કીધું છે તે પ્રમાણે માત્ર તેનો શબ્દાર્થ જ કરવાનો હોય, તેના રહસ્યની જો વિચારણા કરવાની ન હોય તો દષ્ટિપ્રધાન આચાર્યોએ કાલિકસૂત્રની વ્યાખ્યા કરવાની સંમતિ શા માટે આપી છે ? ટીકાર્થ :- “ગં ન = જે વસ્તુ જે રીતે “સુત્તે'= દશવૈકાલિક સૂત્રમાં ‘માર્ય'= કહી છે ‘તહેવ'= તે જ પ્રમાણે માત્ર તેનો શબ્દાર્થ જ કરવાનો હોય ‘ન'= જો ‘તે વિયાની'= તેના રહસ્યની વિચારણા અર્થાત્ તેના વિષયવિભાગની વ્યવસ્થા નક્કી કરવાની ‘સ્થિ'= ન હોય તો ‘વિં%'= શા માટે ? ‘ઋત્વિયાકુમો'= અગિયાર અંગરૂપ કાલિકસૂત્રનો અનુયોગ અર્થાતું વ્યાખ્યાન ‘વિuિmર્દિ'= દષ્ટિવાદના જાણકારો અથવા જૈનદર્શનના પ્રધાન આચાર્યો વડે ‘હિ'= સંમત કરાયો છે? તેથી સૂત્રના પૂર્વાપરભાવનો સંમત થાય એ રીતે વિચાર કરીને તે સૂત્ર કોના વિષયનું છે ? તે નક્કી કરવું જોઈએ. 28 | 21/34 જેનામાં ગુરુ તરીકેના ગુણ ન હોય તે ગુરુપણાને યોગ્ય નથી એવું જે ૧૧/૨૪મી ગાથામાં કહેવામાં આવ્યું છે તે કયા ગુણની અપેક્ષાએ કીધું છે ? તેનું સ્વરૂપ કહે છેઃ गुरुगुणरहिओ वि इहं, दट्ठव्वो मूलगुणविउत्तो जो। न उ गुणमेत्तविहीणो त्ति चंडरुद्दो उदाहरणं // 529 // 11/35 છાયા :- પુરક્રિતો િરૂ કgવ્યો મૂનાવિયુવતો : न तु गुणमात्रविहीन इति चण्डरुद्र उदाहरणम् // 35 // ગાથાર્થ :- જે મૂલગુણોથી રહિત હોય તેને “ગુરુગુણથી રહિત’ જાણવો અને તેનો ત્યાગ કરવો. પણ સામાન્ય ગુણોથી રહિત હોય તેનો ત્યાગ ન કરાય. અહીં ચંડરુદ્રાચાર્યનું દૃષ્ટાંત છે. ટીકાર્થ:- “ગુરુકુળદિમો વિ'= ગુરુના ગુણથી રહિત પણ ‘રૂદં= આ અધિકારમાં ‘રો '= તે જાણવા મૂનાવિકત્તો'= મૂલગુણથી રહિત ‘નો'= જે હોય, '3 = પણ તે ન જાણવો કે જે “મુ ત્તવિહીન'= વિશિષ્ટ ક્રોધનિગ્રહ આદિ ગુણોથી રહિત હોય. ‘ચંડો '= આ બાબતમાં ચંડરુદ્રાચાર્યનું ‘૩૧દર '= દષ્ટાંત શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તે ચંડરુદ્રાચાર્ય કર્તવ્ય કે અકર્તવ્ય બાબતમાં બહુ લાંબો દીર્ઘદૃષ્ટિથી વિચાર કર્યા વગર ઉતાવળા સ્વભાવના કારણે એકદમ જલ્દીથી જ તેમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરતા હતા, પરંતુ તેમના કરતાં વિશેષ ગુણવાન કોઈ વ્યક્તિ ન હોવાથી ગુરુ ભગવંતે તેઓને જ કાલ આદિને આશ્રયીને આચાર્યપદે સ્થાપ્યા હતા અને બધા સાધુઓ તેમને ગુરુ તરીકે માનીને તેમનું બહુમાન કરતા હતા. 26 ૨૨/રૂક મૂળગુણથી યુક્ત ગુરુની અવજ્ઞા ન કરવાનું કહે છે : जे इह होंति सुपुरिसा, कयण्णुया न खलु तेऽवमण्णंति। कल्लाणभायणत्तेण गुरुजणं उभयलोगहियं // 530 // 11/36 છાયા :- ય રૂદ મવત્તિ લુપુરુષા: કૃતજ્ઞ: 1 ઘનુ તેડવમીત્તે | कल्याणभाजनत्वेन गुरुजनं ૩મયત્નો ક્ષહિતમ્ | રૂદ્દ