________________ श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद 247 છાયા :- જ્ઞાને વર્ગને સતિ નિયમાવ્યRUTમત્ર સાથે I. परिशुद्धं विज्ञेयं नयमतभेदाद् यतो भणितम् // 44 // ગાથાર્થ :- જ્ઞાન-દર્શન હોય તો જ ચારિત્ર વિશુદ્ધ જાણવું. કારણ કે જિનપ્રવચનમાં નયમતના ભેદની અપેક્ષાએ (નીચે મુજબ) કહ્યું છે. ટીકાર્થ :- ‘UTUગ્નિ'= બોધસ્વરૂપ જ્ઞાન ‘રંસ મિ '= તત્ત્વની રુચિસ્વરૂપ દર્શન ‘સતિ'= વિદ્યમાન હોય તો ‘નિયમ'= અવશ્ય ''= ચારિત્ર “પરિશુદ્ધ'= વિશુદ્ધ ‘વિઘUN'= જાણવું. ‘નમો'= કારણકે ‘લ્ય સમયેષ્યિ'= જિનપ્રવચનમાં ‘નયમમેયા'= નયમતના ભેદની અપેક્ષાએ ‘માર્ય'= કહ્યું છે કે૨૮ | 22/44 णिच्छयणयस्स चरणायविघाए णाणदंसणवहोऽवि। ववहारस्स उ चरणे, हयम्मि भयणा उसेसाणं // 539 // 11/45 છાયા - નિશ્ચયનય વરાત્મવિધારે જ્ઞાનવનવધોfપ | व्यवहारस्य तु चरणे हते भजना तु शेषयोः // 45 // ગાથાર્થ :- નિશ્ચયનયના મતે ચારિત્રના વિઘાતમાં જ્ઞાનદર્શનનો પણ વિઘાત થાય છે. વ્યવહારનયના મતે ચારિત્રના વિઘાતમાં જ્ઞાનદર્શનના વિઘાતની ભજનો છે. ટીકાર્થ :- “નિચ્છથય'= નિશ્ચયનયના મતે ‘વર વધારે'= ચારિત્રના સ્વરૂપનો નાશ થાય ત્યારે ‘નાપાર્વસાવદડવિ'= જ્ઞાનદર્શનનો પણ વિઘાત થાય છે. “વવદારક્સ 3'= વ્યવહારનયના મતે તો ‘રો'= ચારિત્રનો ‘મિ'= પરિણામ અને ક્રિયા વડે નાશ થાય ત્યારે ‘સેના'= જ્ઞાનદર્શનના નાશમાં ‘મય 3'= ભજના છે અર્થાત્ કોઇક વખત થાય અને કોઈક વખત ન પણ થાય. | જરૂર 21/4 નિશ્ચયનયના મતને જ કહે છે : जो जहवायं ण कुणति, मिच्छद्दिट्ठी तओ हु को अण्णो?। वड्ढेइ य मिच्छत्तं, परस्स संकं जणेमाणो // // 540 // 11/46 છાયા :- યો યથાવાર્દ ન રતિ મિથ્યાસ્તિત: 97 વોડ: I वर्धयति च मिथ्यात्वं परस्य शङ्कां जनयन् // 46 // ગાથાર્થ :- જે જીવ આપ્તવચનનું પાલન નથી કરતો તેનાથી બીજો કયો જીવ મિથ્યાષ્ટિ છે ? કારણ કે બીજાની શંકાને ઉત્પન્ન કરતો તે બીજાના મિથ્યાત્વને વધારે છે. ટીકાર્થ :- “વો'= જે સાધુ “કહવાય'= આગમના વચનના અનુસાર "R VIછું'= પાલન નથી કરતો ‘તમો દુ'= તેનાથી "o મUUો ?' “મિચ્છદ્દિકી'= બીજો કોણ મિથ્યાદેષ્ટિ હોય ? અર્થાત્ શાસ્ત્રની આજ્ઞા મુજબ નહિ વર્તનાર તે પોતે મિથ્યાષ્ટિ જ છે એમ નિશ્ચયનયની માન્યતાનું રહસ્ય છે. “મિચ્છત્ત'= ‘પરસ્સ'= બીજાને "'= શંકાને “નમાળો'= ઉત્પન્ન કરતો મિથ્યાત્વને ‘વ૬ ચ'= વધારે છે. અર્થાત્ આગમથી વિરુદ્ધ તેનું વર્તન જોઈને બીજા જીવોને આગમના સત્યપણામાં શંકા થાય છે કે, “જો આગમનું વચન સાચું હોય તો આ માણસ તેનાથી વિરુદ્ધ શા માટે વર્તે ? ખરેખર! આ માણસને પણ આગમમાં શ્રદ્ધા નથી માટે તે આ પ્રમાણે વર્તે છે” આમ બીજા માણસોને આગમ