________________ श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद 227 तह तम्मि तम्मि जोए, सुत्तुवओगपरिसुद्ध भावेण। दरदिण्णाए विजओ, पडिसेहो वण्णिओ एत्थ // 491 // 10/47 છાયા :- તથા તમિત્તમિદ્ યોને સૂત્રોપયોપરિદ્ધિમાન | इषद्दत्तायामपि यतः प्रतिषेधो वर्णितोऽत्र // 47 // ગાથાર્થ :- તથા આગમમાં ઉપયોગવાળા હોવાથી વિશુદ્ધ અધ્યવસાયવાળા ગુરુએ દીક્ષા આપવાની ક્રિયા થોડી કરાવી દીધી હોય અર્થાતુ દીક્ષા આપવાની ક્રિયા ચાલુ હોય ત્યારે પણ દીક્ષા લેનારની જો અયોગ્યતા જણાય તો બાકી રહેલી છે તે પ્રકારે મુંડન વગેરે ક્રિયાઓ તેને કરાવવી નહિ એમ સૂત્રમાં નિષેધ કરવામાં આવ્યો છે. ટીકાર્થ :- ‘તદ'= તથા જુવકોના પરિશુદ્ધ ભાવેT'= આગમના ઉપયોગથી વિશુદ્ધ અધ્યવસાય વડે ગુરુ વડે ‘રવિUTIણ વિ'= દીક્ષા આપવાની ચાલું કરી હોય તો પણ ‘તમ તમિમ નો'= દીક્ષા આપવાની ક્રિયામાં કરાવવામાં આવતા પ્રવ્રાજન-મુંડન આદિ બાકીના વ્યાપાર કરવાનો ‘નમો'= કારણ કે ‘સ્થિ'= સૂત્રમાં ‘પદસે'= પ્રતિષેધ ‘વUામો'= કર્યો છે. તે 422 20/47 આ જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે : पव्वाविओ सिय त्ति य, मुंडावेउमिच्चाइ जं भणियं। સવં ચં મેં સમે, તપ્પરિણામે હૃવંતિ પાયે ! 462 / 10/48 છાયા :- ઇબ્રાનિતઃ સ્થાતિ મુઠ્ઠાપયિમિત્યાદ્રિ યfણતમ્ | सर्वञ्चेदं सम्यक् तत्परिणामे भवति प्रायः // 48 // ગાથાર્થ :- કદાચ અનુપયોગથી દીક્ષા આપી દીધી હોય તે પછી ખબર પડે કે આ માણસ દીક્ષાને અયોગ્ય છે તો તેનું મુંડન આદિ ન કરે ઇત્યાદિ શ્રી કલ્પભાષ્ય શાસ્ત્રમાં કહ્યું છે. અર્થાત્ યોગ્યને મુંડન આદિ કરવું અયોગ્યને નહિ કરવું એમ જે વિધિપ્રતિષેધ કરવામાં આવ્યો છે તે બધું જ ચારિત્રના પરિણામને આશ્રયીને જ પ્રાયઃ હોય છે. અર્થાત્ જેનામાં ચારિત્રના પરિણામ નથી તે અયોગ્ય છે, જેનામાં પરિણામ છે તે યોગ્ય છે. ટીકાર્થ:- ‘fસત્ત ય'= અનુપયોગથી કદાચ ‘પત્રાવો'= પ્રવ્રયા આપી દીધી હોય અર્થાતુ ધર્મને સ્વીકાર્યો હોય ‘ડાવેfમન્નાફુ'= મુંડન આદિ કરવા બાબતમાં વિધિ પ્રતિષેધ- અર્થાતુ યોગ્ય વ્યક્તિનું મુંડન કરવું અને અયોગ્યનું નહિ કરવું એમ વિધિ પ્રતિષેધ '='= જે “મUિાય'= કહેવામાં આવ્યો છે ‘સવં ચં '= સૂત્રમાં કહેલા આ બધા જ વિધિપ્રતિષેધ “સખ્ત'= સમ્યગુ ‘તરાને'= દીક્ષા લેનારના યોગ્ય અથવા અયોગ્ય પરિણામને આશ્રયીને ‘હતિ પાથ'= પ્રાયઃ હોય છે, અન્યથા નહિ. પ્રવ્રાજન, મુંડન, શિક્ષા આદિ વ્યાપારોમાં ચારિત્રના પરિણામ એ જ પ્રધાન કારણ છે આથી તે પરિણામને અનુસારે જ તે તે પ્રવૃત્તિ કરવામાં આવે છે. 422 મે 20/48 जुत्तो पुण एस कमो, ओहेणं संपयं विसेसेणं। जम्हा असुहो कालो, दुरणुचरो संजमो एत्थ // 493 // 10/49 છાયા :- યુવત: પુરેપ: #મ ોધન સામ્રd વિષે | યાતશુમ: નો દુરનુવર: સંયમોડત્ર | 46 .