________________ 226 श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद ટીકાર્થ :- ‘ન'= જો “સુમો'= વૈમનસ્ય રહિત મનવાળો હોય, મનમાં કથંચિત સૌમનસ્યપણું આવવા માત્રથી શ્રમણ બનતો નથી પણ સાથોસાથ ‘નડ્ડ'= જો ‘માવેT '= ભાવથી ‘પાવમળો'= જેનું મન પાપમાં પ્રવૃત્ત ‘દોડ્ડ'= ન હોય ‘સયો રે'= સ્વજનમાં અને ‘નો ' પારકા માણસમાં ‘માપવમાસુ'= માન અને અપમાનમાં ‘નમો'= સમભાવવાળો હોય તો સમન'= તો શ્રમણ કહેવાય છે. 5 488 મે 20/44 દરેક જણ પ્રતિમાના અનુષ્ઠાનને કર્યા પછી જ કાંઈ સર્વવિરતિને સ્વીકારતા નથી. તો આમ કેમ કહેવાય છે ? તે કહે છે : ता कम्मखओवसमा, जो एयपगारमंतरेणावि। जायति जहोइयगुणो, तस्स वि एसा तहाणेया॥४८९॥१०/४५ છાયા :- તક્ષાત્ સૂર્મક્ષયપશાદ્ય પતિપ્રમત્તેરાપિ . નાયતે યથતિ ગુI: તથાપિ અષા તથા યા ! 46 છે. ગાથાર્થ :- તેથી કર્મનો ક્ષયોપશમ થવાથી જે જીવ પ્રતિમાના પાલન વિના પણ પ્રવ્રયાને યોગ્ય ગુણવાળો થાય તો તેની પણ પ્રવ્રયા પ્રતિમાનું સેવન કરનારા જેવી જાણવી. ટીકા:- ‘ત'= તેથી ‘સ્મgોવસમ'= કર્મના ક્ષયોપશમથી ‘ગો'= જે જીવ ‘પરિમંતરવિ = પ્રતિમાનું સેવન કર્યા વગર પણ “નોર્થકુળો'= શાસ્ત્રોક્ત પ્રવ્રજ્યાને માટે યોગ્ય ગુણવાળો ‘નાયતિ'= થાય છે ‘તસ્સવ'= તે પ્રતિમાનું સેવન નહિ કરનારને પણ ‘સ'= આ પ્રવ્રજ્યા ‘ત'= વિશિષ્ટ પ્રકારના ઉત્કૃષ્ટ પરિણામથી પ્રતિમાને સેવનારના જેવી જ ‘જોયા'= જાણવી. જે સંઘયણાદિની અશક્તિના કારણે તથા બાળપણના કારણે શાસ્ત્રોક્ત પ્રતિમાનું પાલન કરવા માટે સમર્થ ન હોય તે પ્રતિમાના પાલન વગર દીક્ષા લે તો તેને પણ પ્રતિમાનું પાલન કર્યા બાદ દીક્ષા લેનારની જેમ અધ્યવસાયની વિશુદ્ધિ હોઇ શકે છે એમ જાણવું. કારણકે દેશવિરતિના અધ્યવસાયસ્થાનોની પછીના તરતના જ અધ્યવસાયસ્થાનો સર્વવિરતિના હોય છે. 486 / 20/ एत्तो च्चिय पुच्छादिसु, हंदि विसुद्धस्स सति पयत्तेणं / दायव्वा गीतेणं, भणियमिणं सव्वदंसीहिं // 490 // 10/46 છાયા :- 3 ત વ પૃચ્છા૬િ ત્તિ વિશુદ્ધી સવા પ્રયત્નેન ! दातव्या गीतेन भणितमिदं सर्वदर्शिभिः // 46 // ગાથાર્થ :- આથી જ ગીતાર્થે સદા પૃચ્છાદિમાં જે વિશુદ્ધ જણાય તેને પ્રયત્નપૂર્વક નિમિત્તશુદ્ધિ આદિ જોઇને જ દીક્ષા આપવી એમ સર્વશે કહ્યું છે. ટીકાર્થ :- 'o વિય'= આ કારણથી અથવા વિશુદ્ધિના ઉત્કર્ષથી ‘પુછવિ'= દીક્ષા લેવા આવનારની પરીક્ષા કરવા માટે તેને પ્રશ્નો પૂછવામાં, “આદિ શબ્દથી તેનો ધર્મ બાબતનો અભિપ્રાય જાણવામાં ‘વિમુદ્ધ'= તેના પ્રત્યુત્તર દ્વારા જો તે દીક્ષા માટે યોગ્ય અધિકારી જણાય તો તેનો જ પણ અયોગ્યને નહિ, સતિ'= સદા ‘પયેત્તે '= નિમિત્તશુદ્ધિ જાણવાના પ્રયત્નપૂર્વક દીક્ષા “તે'= ગીતાર્થ ગુરુભગવંતે " રાવ્યા'= આપવી. ‘રૂપ'= આમ “સન્નવંસદિ'= સર્વજ્ઞોએ ‘માર્ય'= કહ્યું છે. જે 420 / 20/46 આ જ અર્થનો અભ્યશ્ચય કરતાં કહે છે :