________________ 218 श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद કરે છે. પણ સ્વાદની લોલુપતા માટે તેને અચિત્ત નથી કરતો, કારણકે સ્વાભાવિક રીતે જે અચિત્ત હોય તથા લોકવ્યવહારમાં જે અચિત્ત ગણાતા હોય એવા અશનાદિકને પણ જો સ્વાદની લોલુપતાથી વાપરે તો સચિત્તના ત્યાગી પ્રતિમાપારીને ભાવથી દોષ લાગે જ છે, ભલે દ્રવ્યથી દોષ ન લાગતો હોય. / 467 | 20/22 पाणे आउक्कायं, सचित्तरससंजुअंतहऽण्णं पि। પંચુંવર #વ #દિમયં ચ તદ ઘામે સળં ! 468 / 10/24 છાયા :- પાને પ્રશ્નાર્થ ચિત્તરસસંયુક્ત તથા ચપિ | પોન્ડરિદિક્ષાવિષં 2 તથા સ્થાતિને સર્વમ્ | 24 || ગાથાર્થ :- પાણીમાં સચિત્ત પાણીનો તથા કાચા ફળના રસથી મિશ્રિત બીજા પણ પાનાહારનો ત્યાગ કરે છે. તથા ખાદિમમાં પાંચ પ્રકારનાં ઉદુંબર, કાકડી, દાડમ આદિ સર્વ પ્રકારના સચિત્તનો ત્યાગ કરે છે. ટીકાર્થ :- ‘પાળ'= પાનાહારમાં ‘માડવા'= વ્યવહારથી સચિત્ત પાણીનો ‘સત્તત્તરસંગુ તUUU fu'= તેવા પ્રકારના કાચા ફળના સચિત્ત રસથી મિશ્ર બીજા પણ પાનાહારનો ત્યાગ કરે છે. એમ સંબંધ જોડવો. ‘પંચુંવરિવર્થિ '= પાંચ ઉદુંબર અને કાકડી આદિ- “આદિ શબ્દથી દાડમ આદિનું ગ્રહણ કરવું’ ‘ત= તથા ‘વીરૂમે સવં'= ખાદિમમાં સર્વ સચિત્તનો ત્યાગ કરે છે. | 468 / 20/24 दंतवणं तंबोलं, हरेडगादी य साइमे सेसं / सेसपयसमाउत्तो, जा मासा सत्त विहिपुव्वं // 469 // 10/25 છાયા :- પ્રસ્તાવને તાતૂર્ત હરીતવાહિ વ સ્વા િવશેષમ્ ! शेषपदसमायुक्तो यावन्मासान् सप्त विधिपूर्वकम् // 25 // ગાથાર્થ :- પૂર્વની છ પ્રતિમાઓથી યુક્ત શ્રાવક સાત મહિના સુધી સ્વાદિમમાં દાતણ, તાંબૂલ, હરડે વગેરે સર્વ પ્રકારના સચિત્તનો વિધિપૂર્વક ત્યાગ કરે છે. ટીકાર્થ :- સંતવ'= દાંતને શુદ્ધ કરવા માટેનું સચિત્ત દાતણ ‘તંવત્ન'= તાંબૂલ, ‘દરેમી ય= હરડે વગેરે “આદિ' શબ્દથી આમળા આદિનું ગ્રહણ થાય છે. “સામે'= સ્વાદિમમાં ‘સેપથસમીત્તો'= પૂર્વની પ્રતિમામાં કહેલા ગુણોથી યુક્ત “ના માસી સત્ત'= સાત મહિના સુધી ‘વિદિપુā'= વિધિપૂર્વક ‘સેa'= સકલ સચિત્તનો ત્યાગ કરે છે એમ સંબંધ છે. 466 ૨૦/રક સાતમી પ્રતિમા કહેવાઈ. હવે આઠમીને કહે છે : वज्जड़ सयमारंभं, सावज्जं कारवेइ पेसेहिं / पुव्वप्पओगओ च्चिय, वित्तिणिमित्तं सिढिलभावो॥४७०॥१०/२६ છાયા :- વર્નતિ સ્વયમરí સવિર્ધા રિત્તિ ચૈ: | पूर्वप्रयोगत एव वृत्तिनिमित्तं शिथिलभावः // 26 // ગાથાર્થ :- આઠમી પ્રતિમામાં શ્રાવક સાવદ્ય આરંભને પોતે જાતે કરતો નથી. પણ પ્રતિમા સ્વીકાર્યા પહેલા પોતાના આજીવિકા માટે જે ખેતી આદિ આરંભ ચાલતો હતો તેને જ નોકરની પાસે કરાવે. તેમાં પણ આરંભસંબંધી મંદ અધ્યવસાયવાળો હોય.