________________ श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद 215 છાયા :- ગપ્રતિકુપ્રસિવિત- સંતાર િવર્નત્તિ | सम्यक् च अननुपालनमाहारादिषु एतस्मिन् // 16 // ગાથાર્થ :- પૌષધપ્રતિમાપારી શ્રાવક પૌષધમાં અપ્રત્યુપેક્ષિત- દુષ્પત્યુપેક્ષિત શય્યાસંથારો, અપ્રમાર્જિતદુષ્પમાર્જિત શય્યાસંથારો, અપ્રત્યુપેક્ષિત-દુમ્રત્યુપેક્ષિત ઉચ્ચાર પ્રશ્રવણભૂમિ, અપ્રમાર્જિત-દુષ્પમાર્જિત ઉચ્ચાર પ્રશ્રવણભૂમિ અને આહારાદિ ચારનું સમ્યગું પાલન ન કરવું તે- આ પાંચ અતિચારનો ત્યાગ કરે છે. ટીકાર્થ:- ‘ગ્નિ'= પૌષધમાં ‘મMડિટુરિત્નદિયેસેન્ગાસંથાયારૂ'= પ્રતિલેખના નહિ કરેલા અથવા અવિધિથી પ્રતિલેખના કરેલા શય્યાસંથારાને- ઉપલક્ષણથી પ્રતિલેખના કર્યા વગરની અંડિલ માત્રાની ભૂમિને ‘વન્નતિ'= તજે છે. “સખ્ત '= ભાવ અને ક્રિયાથી ‘સાહારી'= આહારાદિ ચારનું ‘મUTUપત્નિ'= પાલન ન કરવું તે અતિચાર છે. તેને પણ તજે છે. સામાયિક અને પૌષધ આ બંને શ્રાવકના વ્રતોમાં કહેવાઈ ગયા જ છે છતાં અહીં પ્રતિમામાં એ બંનેનું ફરી ગ્રહણ શાથી કર્યું છે? તેનું કારણ જણાવે છે કે વ્રતોમાં તે પ્રતિદિનના અનુષ્ઠાન તરીકે અને સ્વલ્પકાળવાળા હોય છે જ્યારે અહીં પ્રતિમામાં તે વધારે કાળના અથવા તો યાવજીવ સુધીના સંભવવાળા હોય છે એમ જણાવવા માટે તેમનું ફરી ગ્રહણ કરાયું છે માટે તેમાં કોઈ દોષ નથી. બીજા પ્રકરણોમાં તો આ બે પ્રતિમાને ધારણ કરનાર શ્રાવકમાં ઘણી મોટી યોગ્યતા જોઈએ એમ વર્ણવ્યું છે જ્યારે એ વ્રતોમાં એટલી યોગ્યતાની અપેક્ષા નથી હોતી, જો સામાયિક-પૌષધ વ્રત અને તેમની પ્રતિમામાં ભેદ ન હોત તો તેમની પ્રતિમામાં વિશિષ્ટ યોગ્યતાનું વર્ણન કરત નહિ. મેં 460 મે ૨૦/દ્દ. ચોથી પ્રતિમા કહેવાઈ, હવે પાંચમી કહે છે : सम्ममणुव्वयगुणवयसिक्खावयवं थिरो यणाणी य। अट्ठमिचउद्दसीसुं, पडिमं ठाएगराईयं // 461 // 10/17 છાયા :- અથાણુવ્રત કુપાવ્રતશિક્ષાવ્રતવાન્ સ્થિર જ્ઞાન ચ | अष्टमीचतुर्दश्योः प्रतिमां तिष्ठत्येकरात्रिकाम् // 17 // ગાથાર્થ :- સમ્યગુ અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતને ધારણ કરનાર, સ્થિર અને જ્ઞાની શ્રાવક આઠમ-ચૌદસ, પૂનમ અને અમાવસ્યા એ પર્વદિવસોમાં સંપૂર્ણ રાત્રિ કાયોત્સર્ગ કરે એ પ્રતિમા છે. ટીકાર્થ :- “સબ્સ'= અવિપરીતપણે ‘મપુત્રયTUવિસિવ+વાવયવં'= અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતયુક્ત ‘fથરો '= ધીર અને 'TIf ય'= સમ્યજ્ઞાનસંપન્ન ‘મિડી '= આઠમ, ચૌદશ તેમજ ઉપલક્ષણથી પૂનમ-અમાવસ્યા એ પર્વદિવસોમાં ‘રિદ્યિ'= આખી રાત્રિ સંબંધી ‘પદમ'= કાયોત્સર્ગના અભિગ્રહ સ્વરૂપ પ્રતિમાને “રા'= રહે છે અર્થાત્ સેવે છે. જે 467 20/17 असिणाणवियडभोई, मउलियडो दिवसबंभयारी य। रत्तिं परिमाणकडो, पडिमावज्जेसु दियहेसु // 462 // 10/18 છાયા :- સ્નાનવિવટમોની મૌત્રીવતો વિસગ્રંવારી ચ | રાત્રી પરિમાવત: પ્રતિમાવર્તપુ વિપુ 28 . ગાથાર્થ :- કાયોત્સર્ગ પ્રતિમધારી શ્રાવક આ પ્રતિમાનો જેટલો કાળ છે એ કાળમાં કાયોત્સર્ગપ્રતિમા