________________ 214 श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद छाया :- मनोदुष्प्रणिधानादीनि न भवन्ति एतस्मिन् भावतः सति / स्मृतिभावावस्थितकारिता च श्रामण्यबीजमिति // 13 // ગાથાર્થ :- ભાવથી સામાયિક હોય ત્યારે મનોદુષ્મણિધાન, વચનદુષ્મણિધાન અને કાયદુષ્મણિધાન ન હોય તથા સ્મૃતિભાવ અને અવસ્થિતકારિતા હોય. કારણકે સામાયિક સાધુપણાનું કારણ છે. अर्थ:- 'मणदुप्पणिहाणादी'= भनाइप्रशिधान माहि- 'माहि' शथी वा भने अयान हुप्रसिधान अह राय छे. 'ण होति'= होता नथी, 'एयम्मि'= सामायि: 'भावओ'= माथी 'संते'= विद्यमान होय त्यारे 'सतिभावावट्ठियकारिया य'= स्मृतिमाहोय छ अर्थात् स्मृतिमन्तधान નામના અતિચારનો ત્યાગ હોય છે. અને અવસ્થિતકારિતા હોય છે. અર્થાત્ અનવસ્થિતા અતિચારનો त्या होय छे. 'सामण्णबीयं ति'= साधुत्वनी४ छ अर्थात् तेनाथी प्रयाना परि म छे. प्रथम पंयाशनी २६भी यामां // मतियारोनु पनि यु छ. // 457 // 10/13 સામાયિક કહેવાયું. હવે પૌષધને કહે છે :पोसेड़ कुसलधम्मे, जं ताऽऽहारादिचागणट्ठाणं / इह पोसहो त्ति भण्णति, विहिणा जिणभासिएणेव // 458 // 10/14 छाया :- पोषयति कुशलधर्मान् यत् तदाहारादित्यागानुष्ठानम् / इह पौषध इति भण्यते विधिना जिनभाषितेनैव // 14 // ગાથાર્થ :- જે કુશળધર્મનું પોષણ કરે તે પૌષધ એવો પૌષધ શબ્દનો અર્થ છે તેથી જિનોક્તવિધિથી આહારાદિનો ત્યાગ કરવો તે પૌષધ છે. अर्थ :- 'जं'= 4 १२४थी 'ता'= तेथी 'कुसलधम्मे'= मुशण व्यापारनु, 'पोसेइ'= पोष। 42 छ 'जिणभासिएणेव'= नेिश्वरे डेटा 4 'विहिणा'= उपाय वडे 'आहारादिचागणुट्ठाणं'= माहाराहिनी त्याग ४२वो ते 'इह'= मा पौषधना अघिजारमा 'पोसहो त्ति'= पौष 'भण्णति'= उवाय छ,४ पोष। 72 ते पौष५ से प्रभारी तनो शार्थ थाय छे. // 458 // 10/14 પૌષધનો શબ્દાર્થ કહીને હવે તેના ભેદ કહે છે:आहारपोसहो खलु, सरीरसक्कारपोसहो चेव / बंभव्वावारेसु य, एयगया धम्मवुड्ढि त्ति // 459 // 10/15 छाया :- आहारपौषधः खलु शरीरसत्कारपौषधश्चैव / ब्रह्माव्यापारयोश्च एतद्गता धर्मवृद्धिरिति // 15 // ગાથાર્થ :- આહારપૌષધ, શરીરસત્કાર પૌષધ, બ્રહ્મચર્ય પૌષધ અને અવ્યાપાર પૌષધ એમ પૌષધના ચાર પ્રકાર છે. આહારાદિના ત્યાગથી ધર્મની વૃદ્ધિ થાય છે માટે તેને પૌષધ કહ્યો છે. दार्थ :- 'आहारपोसहो खलु'= आहारपौष 'सरीरसक्कारपोसहो चेव'= शरीरसडा२ पौष 'बंभव्वावारेसु य'= प्रमयर्थ पौष५ सने अव्यापार पौष५ 'एयगया'= महाराहना त्यागथा 'धम्मवुड्डि त्ति'= धनी वृद्धि थाय छ भाटे पौष५ डेवाय छे. // 459 // 10/15 પૌષધમાં જે તજવાનું છે તે કહે છે :अप्पडिदुप्पडिलेहियसेज्जासंथारयाइ वज्जेति / सम्मं च अणणुपालणमाहारादीसु एयम्मि // 460 // 10/16