________________ 195 श्री पञ्चाशक प्रकरण - 9 गुजराती भावानुवाद ‘મિયડયનુ'= જિનેશ્વરના જન્મ-અતિશય આદિ ધાર્મિક નાટકથી યુક્ત "'= જ્યાં જેનો સંભવ હોય ત્યાં તે યોગ્ય છે. ‘સિં'= આ પ્રેક્ષણકોનો ‘મારંભમાલી'= યાત્રાના આરંભમાં, મધ્યમાં કે અંતમાં ગમે ત્યારે ‘સ્થાવો પુ'= અવસર 'o '= જાણવો. 406 2/ દાનાદિ યાત્રાવિધિ કહેવાઈ ત્યાં સર્વ યાત્રામાં દાન કરવાનું હોય છે. અહીં કાંઈ વિશેષ કહે છે : आरंभे च्चिय दाणं, दीणादीण मणतुट्ठिजणणत्थं / रण्णाऽमाघायकारणमणहं गुरुणा ससत्तीए // 406 // 9/12 છાયા :- મારમ વ ાને હીનાવીનાં મનસ્તુષ્ટિનનાર્થમ્ | राज्ञाऽमाघातकारणमनघं गुरुणा स्वशक्त्या // 12 // ગાથાર્થ :- દીન વગેરેના મનને તુષ્ટિ કરવા માટે મહોત્સવના પ્રારંભમાં જ દાન આપવું જોઈએ. તેમજ સિદ્ધાંતના જાણકાર ગુરુએ મહોત્સવના પ્રારંભથી જ પોતાની શક્તિ અનુસાર રાજાની પાસે નિર્દોષ રીતે અમારિપ્રવર્તન કરાવવું જોઇએ. ટીકાર્થ :- ‘મારે ચિંયે'= મહોત્સવનો પ્રારંભમાં જ ‘વીવીન'= દીન અનાથ વગેરેને ‘મUITટ્ટીનV[Uથિં'= મનની પ્રસન્નતા કરવા માટે “રા'= દાન આપવું. "TUT'= સિદ્ધાંતના જાણકાર ગુરુએ ‘સત્તા'- પોતાની શક્તિ અનુસાર 'UT'= રાજાની પાસે ‘સમાવાયાRUT'= અમારિ પ્રવર્તાવવી અર્થાત્ અભયદાન પ્રવર્તાવવું. ‘મહં'= નિર્દોષ રીતે અર્થાત હિંસાથી આજીવિકા ચલાવનાર માછીમાર આદિને માટે ભોજન આજીવિકાની વ્યવસ્થા કરી આપીને તેમનાથી થતી હિંસા બંધ કરાવવી જોઇએ. તેમ ન કરે તો તેમની આજીવિકાનો વિચ્છેદ થાય. . 406 મે 2/12 આ વસ્તુના સમર્થન માટે આગમની વિધિ કહે છે :विसयपवेसे रणो, उ दंसणं उग्गहादिकहणा य / अणुजाणावण विहिणा, तेणाणुण्णाएँ संवासो // 407 // 9/13 છાયા :- વિષયપ્રવેશે ઝુપ્ત વર્ણનમવBથિના ત્ર | __ अनुज्ञापनं विधिना तेनानुज्ञातेन संवासः // 13 // ગાથાર્થ :- દેશમાં પ્રવેશ કરીને રાજાનું દર્શન કરવું અર્થાત્ તેને મળવું. અવગ્રહાદિનું કથન કરવું. તેના દેશમાં વિધિપૂર્વક રજા માંગવી, તેની અનુજ્ઞા મેળવીને ત્યાં રહેવું. ગાથાર્થ :- ‘વિચિપસે'= દેશમાં પ્રવેશ કરીને “રા'= રાજાનું ‘સUT'= દર્શન કરવું' એ અધ્યાહારથી સમજવું. ‘૩૧માહિUT '= ‘તમને હું શું આપું ?' એમ રાજા પૂછે ત્યારે “દેવેન્દ્ર - રાજા વગેરે જેઓ અવગ્રહ આપે છે તેમને જે ધર્મ કરે છે તેનો અમુક ભાગ મળે છે.” એમ કહેવું. ‘વિUિIT'= માલિકની તથા માલિકે જેને આદેશ (ભલામણ) કર્યો હોય તેની આગમમાં કહેલી વિધિપૂર્વક ‘મણુના વિUT'= અવગ્રહની અનુજ્ઞા મેળવવી. ‘તેT'= તે માલિક અથવા માલિકે જેને ભલામણ કરી હોય તેના વડે ‘સUUUTIU'= રજા અપાયા પછી “સંવા'= તે ક્ષેત્રમાં રહેવું કહ્યું. તે 407 / 1/3 एसा पवयणणीति, एवं वसंताण णिज्जरा विउला / इहलोगम्मि वि दोसा, ण होति णियमा गुणा होति // 408 // 9/14 છાયા :- અષા પ્રવનતિરેવં વસતાં નિર્જરા વિપુલ્લા | इहलोकेऽपि दोषाः न भवन्ति नियमाद् गुणा भवन्ति // 14 //