________________ श्री पञ्चाशक प्रकरण -9 गुजराती भावानुवाद 207 રહેલા અર્થાતુ હનગુણવાળા તેમનું બહુમાન ‘રૂમ'= ઉત્તમયાત્રાની ‘વUUIT ય'= અને અવજ્ઞા થાય છે. ‘નિવૃિદ્ધ'= સૂક્ષ્મબુદ્ધિથી '= આ ‘વિતિયā'= વિચારણા કરવી. “શુપાવોષવિહીવU'= વસ્તુસ્વરૂપના ગુણદોષને જણાવનાર વિચારણા ‘પN'= પ્રધાન છે. તે 440 મે 2/46 ઉક્ત અર્થ ને જ સ્પષ્ટ કરવા કહે છે :जेटुंमि विज्जमाणे, उचिए अणुजेट्टपूयणमजुत्तं / लोगाहरणं च तहा, पयडे भगवंतवयणम्मि // 441 // 9/47 છાયા :- જે વિદ્યમાને તે મનુષ્ઠપૂગનમયુમ્ | लोकाहरणं च तथा प्रकटे भगवद्वचने // 47 // ગાથાર્થ :- જેમ યોગ્ય પૂજનીય વડીલ વિદ્યમાન હોય ત્યારે નાનાની પૂજા કરવી અયુક્ત છે. તેમ જિનાગમ વિદ્યમાન હોવા છતાં લૌકિક ઉદાહરણ લેવું એ અયુક્ત છે. ટીકાર્થ :- “રા'= યોગ્ય (પૂજનીય) ‘નેમિ'= સૌથી મોટા પ્રથમસ્થાનીય વડીલ ‘વિનમાળ'= વિરોધ વગર વિદ્યમાન હોય ત્યારે ‘મનેટ્ટપૂપિ'= તેનાથી ઉતરતા નીચેના સ્થાને રહેલાની પૂજા કરવી ‘મનુત્ત'= અયુક્ત છે, અનર્થ કરનાર છે. ‘પડે= પ્રસિદ્ધ ‘માવંતવયામિ'= પ્રથમ સ્થાનવર્તી ભગવાનનું આગમ હોવા છતાં ‘તહીં'= પ્રથમ સ્થાન તરીકે ‘નો હિi '= લોકનું ઉદાહરણ લેવું ‘નુત્ત'= અયુક્ત છે. જિનાગમ સૌપ્રથમ સ્થાને છે. લૌકિક અનુષ્ઠાનો એ તેનાથી ઉતરતા સ્થાને દ્વિતીય સ્થાને છે. તેને પ્રથમ સ્થાન અપાય નહિ પણ જો તે આગમથી અવિરોધી હોય તો દ્વિતીય સ્થાન તરીકે તેનું ઉદાહરણ લઈ શકાય. | 88? + 1/47 આમ શાથી કહેવામાં આવે છે તે જણાવે છે :लोगो गुरुतरगो खलु, एवं सति भगवतो वि इट्ठो त्ति / मिच्छत्तमो य एयं, एसा आसायणा परमा // 442 // 9/48 છાયા - નો પુતર વા: રવૃનુ પર્વ સતિ માવતોfપ રૂ તિ ! मिथ्यात्वञ्च एतदेषा आशातना परमा // 48 // ગાથાર્થ - જિનાગમ હોવા છતાં લોકને પ્રમાણ કરવામાં ભગવાનથી પણ લોકને મહાન માન્યો. આ મિથ્યાત્વ છે અને સર્વજ્ઞની મહાન આશાતના છે. ટીકાર્થ :- ‘નોન'= લોક ‘ગુરુતરો ઉત્ન'= પૂજનીય તરીકે નિચે ‘વં સતિ'= અનુષ્ઠનું પૂજન કરવામાં ‘મવતો વિ'= ભગવાન કરતાં પણ “ફ ત્તિ'= ઇષ્ટ મનાયો એ “મિચ્છત્તમ ય'= મિથ્યાત્વ છે, "'= આ સર્વજ્ઞ કરતાં પણ લોકને મહાન માનવો તે ‘સા'= આ સર્વજ્ઞની અવજ્ઞા કરવી તે 'પરમ'= મહાન ‘માસાયT'= આશાતના છે. સૌ પ્રથમ સર્વજ્ઞનું વચન જ પ્રમાણભૂત ગણીને સ્વીકારવું જોઇએ ત્યાર પછી તેને વિરોધી ન હોય એવું લૌકિક ઉદાહરણ બીજા સ્થાને સ્વીકારવું જોઇએ. . 442 / 2/48