________________ 205 श्री पञ्चाशक प्रकरण - 9 गुजराती भावानुवाद છાયા :- સ: વર્મપાતત્યોર્ વર્તતે તયાં ન ભાવતો યાત્ | इति यात्रादि च बीजं एवम्भूतस्य भावस्य // 41 // ગાથાર્થ :- માર્ગાનુસારી જીવ તત્ત્વના આગ્રહવાળો હોવાથી ચારિત્રમોહનીય કર્મની પરવશતાથી અશુભ ક્રિયામાં પ્રવર્તે છે આથી તેની તે અશુભ ક્રિયા દ્રવ્યથી હોય છે, ભાવથી નહિ. આ પ્રમાણે જિનયાત્રા-મહોત્સવાદિ સકલ કલ્યાણના કારણભૂત માર્ગાનુસારી ભાવનું બીજ છે અર્થાત્ અવધ્ય કારણ છે. ટીકાર્થ :- ‘નડ્ડ'= જે કારણથી "o'= માર્ગાનુસારી પુરુષ ‘મપીરતંતી'= કર્મની પરવશતાના કારણે ‘તી'= અશુભ ચેષ્ટામાં દ્રવ્યથી “વફ'= પ્રવર્તે છે. " માવો'= માર્ગાનુસારી પુરુષને કર્મનો જે ક્ષયોપશમ થયો હોય છે તેના સામર્થ્યથી તો ભાવથી અશુભ ચેષ્ટામાં પ્રવૃત્તિ કરતો નથી. ‘ય’= આ પ્રમાણે “નત્તારૂ ય'= જિનયાત્રા આદિ ‘પર્વમૂયટ્સ'= સકલ કલ્યાણના નિધાનભૂત ‘માવસ્ય'= માર્ગાનુસારી ભાવનું ‘વાય'= અવખ્ય કારણ અર્થાત્ બીજ છે. | જરૂર છે 1/4 ता रहणिक्खमणादि वि, एते उ दिणे पडुच्च कायव्वं / जं एसो च्चिय विसओ, पहाण मो तीए किरियाए // 436 // 9/42 છાયા :- તક્ષ્મદ્ રનમUTIfપ પત્તાનિ તુ વિનાનિ પ્રત્તીત્વ ર્તવ્યમ્ | યષ a વિષય: પ્રથાન: તા: ક્રિયાયા: / 42 | ગાથાર્થ :- તેથી આ કલ્યાણકના દિવસોમાં શહેરમાં જિનબિંબયુક્ત રથ તથા ચિત્રપટ આદિ ફેરવવા જોઈએ. કારણ કે રથયાત્રા આદિ માટે આ કલ્યાણકના દિવસો જ ઉત્તમ અવસર છે. ટીકાર્થ :- ‘તા'= તેથી ‘રવિમાર વિ'= શહેરમાં રથ આદિને ફેરવવાનું પણ “આદિ' શબ્દથી ચિત્રપટનું ગ્રહણ થાય છે. ‘ત્તે 3 વિજે પદુષ્ય'= આ કલ્યાણકના દિવસોને આશ્રયીને ‘વેā'= કરવું "='= કારણકે ' િવિવે'= આ દિવસો જ “મો'= નિપાત છે. “તીખ વિશ્વરિયા'= રથ ફેરવવા આદિ ક્રિયાનો ‘પદીન'= (ઉત્તમ) સુંદર ‘વિસ'= વિષય છે. કે ૪રૂદ્દ છે 1/42 - પાંચ મહાકલ્યાણકના દિવસોમાં જિનયાત્રાદિનું વિધાન શા માટે કરાય છે ? તે કહે છે :विसयप्पगरिसभावे. किरियामेत्तं पि बहफलं होड़ / सक्किरिया वि हु ण तहा, इयरम्मि अवीयरागि व्व // 437 // 9/43 છાયા :- વિષયપ્રર્ષભાવે ક્રિયીમાત્રમપિ વિષ્ણ7 મત | सत्क्रियाऽपि खलु न तथा इतरस्मिन् अवीतरागे इव // 43 // ગાથાર્થ :- વિષય ઉત્કૃષ્ટ હોય તો સામાન્ય ક્રિયા પણ ઘણા ફળવાળી થાય છે. વિષય ઉત્તમ ન હોય તો વિશિષ્ટ ક્રિયા પણ અવીતરાગની જેમ ઘણા ફળવાળી થતી નથી. ટીકાર્થ :- ‘વિરપુરિસમાવે'= વિષય ઉત્તમ હોય તો ‘વિશ્વરિયાત્તિ પિ'= સ્વશક્તિ અનુસાર કરાતી સામાન્ય ક્રિયા પણ ‘વદુwત્ન'= ઘણા ફળવાળી ‘દો'= થાય છે. “ફરમિ'= વિષય ઉત્તમ ન હોય તો, ‘મવયાનિ ત્ર'= અવીતરાગીની જેમ ‘સક્લિરિયા વિ'= વિશિષ્ટ પ્રકારની સત્ક્રિયા પણ દુ'= શબ્દ પૂરણ માટે છે. ‘તહીં'= વિશિષ્ટ ફળવાળી ''= થતી નથી.