________________ श्री पञ्चाशक प्रकरण - 9 गुजराती भावानुवाद 203 ગાથાર્થ :- શ્રી વર્ધમાનસ્વામીનું અષાઢ સુદ છઠ્ઠના દિવસે ચ્યવનકલ્યાણક, ચૈત્ર સુદ તેરસના દિવસે જન્મકલ્યાણક, માગસર વદ દસમના દિવસે દીક્ષા કલ્યાણક અને વૈશાખ સુદ દસમે કેવલજ્ઞાનકલ્યાણક છે. કારતક વદ અમાસના દિવસે નિર્વાણ કલ્યાણ છે ચાર કલ્યાણકો હસ્તોત્તર એટલે ઉત્તરાફાની નક્ષત્રમાં થયા છે અને છેલ્લે નિર્વાણ કલ્યાણક સ્વાતિ નક્ષત્રમાં થયું છે. ટીકાર્થ:- ‘માસીદસુદ્ધછઠ્ઠી'= અષાઢ સુદ છઠ્ઠ ‘જો તદ મુદ્ધર ચેવ'= ચૈત્ર સુદ તેરસ મhસરીસમાં'= માગસર વદ દસમ ‘વસાદ યુદ્ધસમાં '= વૈશાખ સુદ દસમ. / 428 //રૂ8 ‘ત્તષેિ ચરિમા'= કારતક વદ અમાવસ્યા “માUિT'= ચ્યવનકલ્યાણક આદિના દિવસો નશ્ચમ'= અનુક્રમે ‘ત્તેિ'= આ છે. “દત્યુત્તર નો'= હસ્તોત્તરા એટલે ઉત્તરાફાલ્વની નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ થયો ત્યારે ‘વડર '= ચાર કલ્યાણકો ‘ત'= તથા “સાતિ'= સ્વાતિનક્ષત્રના યોગમાં ‘રમોછેલ્લે કલ્યાણક થયું. 426 ૧/રૂક अहिगयतित्थविहाया, भगवं ति णिदंसिया इमे तस्स / सेसाण वि एवं चिय, णियणियतित्थेसु विण्णेया // 430 // 9/36 છાયા:- ધવતતીર્થવિધાતા ભવાનિતિ નિશિતાની મન તણ્ય | शेषाणामपि एवमेव निजनिजतीर्थेषु विज्ञेयानि // 36 // ગાથાર્થઃ- વર્તમાનતીર્થના સ્થાપક શ્રીમહાવીરસ્વામી ભગવાન છે. તેથી તેમના આ પાંચ કલ્યાણકદિવસો જણાવ્યાં અન્ય તીર્થકરોના પણ કલ્યાણક દિવસો એ જ પ્રમાણે પોતપોતાના તીર્થમાં જાણવા. ટીકાર્થ :- ‘દતિસ્થવિહીયા'= વર્તમાન તીર્થના સ્થાપક ‘મવંતિ'= ભગવાન શ્રી મહાવીરસ્વામી છે. તેથી ‘ત'= તેમના ''= આ કલ્યાણક દિવસો ‘foળસિયા'= જણાવ્યા. ‘સેના વિ'= બીજા તીર્થકરોના પણ ‘વં વિયે'= આ પ્રમાણે જ “ણિાિતિભે'= પોતપોતાના તીર્થમાં ‘વિUોયા'= જાણવા. સંસ્કૃતમાં ‘દિન’ શબ્દ પુલ્લિગમાં પણ છે તેથી તેના અનુસાર અહીં પુલ્લિગમાં નિર્દેશ કર્યો છે. | જરૂ૦ / ૧/રૂદ્દ હવે કલ્યાણકના દિવસોમાં જિનયાત્રાદિ કરવાનો ઉપદેશ શા માટે આપે છે ? તે જણાવે છેઃतित्थगरे बहमाणो, अब्भासो तह य जीयकप्पस्स / देविंदादिअणुगिती, गंभीरपरूवणा लोए // 431 // 9/37 છાયા :- તીર્થરે વિમાનો અભ્યાસ તથા ર નીતત્પર્ય वन्द्रधनुकृतिगम्भारप्ररूपणा लोके ! રૂ૭ | वण्णो य पवयणस्सा, इयजत्ताए जिणाण णियमेणं / मग्गाणुसारिभावो, जायइ एत्तो च्चिय विसुद्धो // 432 // 9/38 जुग्गं / છાયા :- વUfશ પ્રવવની તિયાત્રથી વિનાનાં નિયન ! માનુલારિમાવો નાયરે રૂત પુત્ર વિશુદ્ધઃ | 28 યુમમ્ ગાથાર્થ :- આ પ્રમાણે જિનમહોત્સવ કરવાથી (1) તીર્થંકર પ્રત્યે બહુમાન, (2) પૂર્વપુરુષોએ આચરેલા આચારનો અભ્યાસ, (3) દેવેન્દ્રો આદિનું અનુકરણ, (4) લોકમાં ગંભીર પ્રરૂપણા (5) લોકમાં જૈનશાસનની પ્રશંસા થાય છે, આથી જ અવશ્ય માર્ગાનુસારીભાવ વિશુદ્ધ થાય છે.