________________ श्री पञ्चाशक प्रकरण - 9 गुजराती भावानुवाद 201 પરંતુ પુણ્યનો અભાવ તેમાં અવરોધક બને છે. આથી વ્યક્તિનો એમાં કોઈ દોષ નથી-માટે દ્રવ્યથી તેનું અનુષ્ઠાન વિકલ હોવા છતાં પણ ભાવથી તો અવિકલ જ છે. માટે અનુમોદના કરનારને પણ પ્રવૃત્તિ કરવા સદેશ જ ફળ મળે છે. 422 1/28 ઉપસંહાર કરતાં કહે છેઃकयमेत्थ पसंगणं तवोवहाणादिया वि णियसमए / ૩પુરૂવં , નિVIJ &aa વિદેશું છે 423 / 1/26 છાયા :- hતમત્ર પ્રસક્રેન તપ-૩૫થાનાવિI પિ નિગમ | अनुरूपं कर्तव्याः जिनानां कल्याणदिवसेषु // 29 // ગાથાર્થ :- આ વિષયમાં હવે વધારે પ્રસંગથી સર્યું. અર્થાત્ આ વિષય અહીં પૂર્ણ થાય છે. ચોવીસે જિનના પાંચ કલ્યાણકના દિવસોમાં તેના પોતાના અવસરે ઉચિત એવા તપ વગેરે કાર્યો કરવા જોઇએ. ટીકા :- પત્થ પસંvi'= આહાર, અભયદાન આદિ આ પ્રસંગોથી ‘'=સર્યું ‘તવોવાયા વિ=તપ વગેરે કાર્યો પણ ‘નિVIT'=ચોવીસે ભગવાનના ‘વટ્ટી વસુ'=પાંચ મહાકલ્યાણકના દિવસોમાં ‘નિયમ'= પોતાના કાળે ‘મપુરૂવં'=ઔચિત્યથી ‘વાયત્રી'=કરવા જોઇએ. 423 | 1/26 આની ભાવના કરવા માટે કહે છે :पंच महाकल्लाणा, सव्वेसिं जिणाण होति णियमेण / भुवणच्छेरयभूया, कल्लाणफला य जीवाणं // 424 // 9/30 છાયા :- પૐ મહાલ્યાણનિ સર્વેષાં વિનાનાં મવતિ નિયમેન ! भुवनाश्चर्यभूतानि कल्याणफलानि च जीवानाम् // 30 // ગાથાર્થ :- સર્વ જિનેશ્વરદેવોના ત્રણ ભુવનમાં આશ્ચર્યભૂત અને સર્વજીવોનું કલ્યાણ કરનારા પાંચ મહાકલ્યાણકો અવશ્ય થાય છે. ટીકાર્થ :- “સબૅસિં'= બધા જ ‘નિVITUT'= જિનેશ્વરોના ‘પંર મહાશા'= દેવભવમાંથી ચ્યવીને માતાના ગર્ભમાં અવતરણ-જન્મ-દીક્ષા-કેવલજ્ઞાનની ઉત્પત્તિ અને નિર્વાણ આ પાંચ મહાકલ્યાણકો funયમેન'= અવશ્ય ‘મુવાચ્છરયમૂયા'= સકલ લોકમાં અદૂભૂત સ્વરૂપવાળા ‘નીવા '= એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય-દેવ સુધીના જીવોનું ‘ચ્છા પત્ન'= કલ્યાણ કરનારા ‘હતિ'= થાય છે. અનાદિકાળથી અવસર્પિણી-ઉત્સર્પિણી આદિ સર્વ કાળમાં થનારા જિનેશ્વરોના ચ્યવન-જન્મ આદિ કલ્યાણકોના દિવસો નિયત જ હોય છે. તે નિયત દિવસોમાં જ તે તે કલ્યાણકો થતા હોય છે. જે 424 | 1/30. તે પાંચ કલ્યાણકોનો નિર્દેશ કરવા કહે છે :गब्भे जम्मे य तहा, णिक्खमणे चेव णाणनिव्वाणे / भुवणगुरूण जिणाणं, कल्लाणा होति णायव्वा // 425 // 9/31 છાયા :- TE નનિ 4 તથા નિશ્ચમને ચૈવ જ્ઞાનનિર્વા | भुवनगुरूणां जिनानां कल्याणानि भवन्ति ज्ञातव्यानि // 31 //