________________ 060 श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद जिण्णासा वि हुएत्थं, लिंगं एयाए हंदि सुद्धाए। निव्वाणंगनिमित्तं, सिद्धा एसा तयट्ठीणं // 120 // 3/26 છાયા :- નિજ્ઞાસાપ ઉવૅત્ર નિત ન્દ્રિ શુદ્ધાથ: | निर्वाणाङ्गनिमित्तं सिद्धा एषा तदर्थिनाम् // 26 // ગાથાર્થ :- પ્રતિનિયતકાળે ચૈત્યવંદન કરવું, તગતચિત્ત આદિની જેમ જિજ્ઞાસા પણ ભાવવંદનાનું લિંગ છે, વંદનાના અર્થી અથવા તો મોક્ષના અર્થી જીવો માટે આ વંદના અથવા તો જિજ્ઞાસા એ મોક્ષના કારણભૂત સમ્યજ્ઞાનાદિન નિમિત્ત તરીકે સિદ્ધ છે. ટીકાર્થ :- ‘નિJUIT'= ચૈત્યવંદનની જિજ્ઞાસા ‘વિ'= પણ, ‘મપિ'= શબ્દથી પૂર્વે કહેવાયેલા વિલાવિધાન=) પ્રતિનિયતકાળે ચૈત્યવંદન કરવું તથા (તર્ગતચિત્ત’=)ચૈત્યવંદનાના સૂત્રાર્થ એકાગ્રતા આદિ લિંગોનું ગ્રહણ થાય છે. અર્થાત “વેલાવિધાન' આદિ જેમ વંદનાના લિંગો છે તેમ જિજ્ઞાસા પણ એનું લિંગ છે. “પત્થ'= આ વિંદનાના અધિકારમાં ‘ાસ'= વંદના અથવા જિજ્ઞાસા ‘ત્નિ'= ચિહ્ન છે, ‘તયસ્થી = વંદનાના અર્થીઓને અથવા મોક્ષના અર્થીઓને ‘થા સુદ્ધા'= શુદ્ધ ભાવવંદનનું ‘નિવ્યાપાંનિમિત્ત'= મોક્ષના કારણભૂત એવા સમ્યજ્ઞાનાદિનું નિમિત્ત “સિદ્ધા'= સિદ્ધ છે. તે 220 રૂ/રદ્દ આ પ્રમાણે જિજ્ઞાસાની પ્રશંસા કેમ કરાય છે ? તે કહે છેઃ धिइ सद्धासुहविविदिस-भेया जं पायसो उजोणि त्ति / सण्णाणादुदयम्मी, पइट्ठिया जोगसत्थेसुं // 121 // 3/27 છાયા :- ધૃતિશ્રદ્ધા સુqવવિદ્રિષામેલા ય પ્રાયન્તુિ નિિિત | सज्ज्ञानाद्युदये प्रतिष्ठिता योगशास्त्रेषु // 27 // ગાથાર્થ :- કારણ કે યોગગ્રંથોમાં સમ્યગૂજ્ઞાનાદિના ઉદયમાં પ્રાયઃ ધૃતિ, શ્રદ્ધા, સુખા અને વિવિદિષા એ કારણ છે એમ પ્રતિષ્ઠિત કરાયું છે. ટીકાર્થ :- ‘fધડ઼સદ્ધિાસુવવિનિમય'=વૃતિ= ઉદ્વેગ આદિ ચિત્તના દોષોના ત્યાગથી પ્રાપ્ત થતી ચિત્તની સ્વસ્થતા; શ્રદ્ધા= તત્ત્વની રુચિ; સુખા= ઉત્સાહશક્તિના બીજરૂપ વિશિષ્ટ આલાદ; વિવિદિષા= જિજ્ઞાસા; ધૃતિ, શ્રદ્ધા, સુખા અને વિવિદિષા એ ચારે ય શબ્દોનો દ્વન્દ સમાસ કરીને પછી “આ ચારે ય ભેદ છે જે યોનિના” એમ બહુવ્રીહિ સમાસ કર્યો છે, "'= કારણકે ‘પાયો'= પ્રાયઃ '3= નિશ્ચ ‘ગોળ ઉત્ત'= ધર્મયોનિ અર્થાત્ ધર્મનું મૂળ કારણ આ ધૃતિ વગેરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ધૃતિ, શ્રદ્ધા, સુખા, વિવિદિષા અને વિજ્ઞપ્તિ એ તત્ત્વધર્મની યોનિ છે. નો સત્યેનું'= યોગશાસ્ત્રોમાં “સUUITUTIકુમ્મી '= સમ્યગુ જ્ઞાનાદિની ઉત્પત્તિમાં ધૃતિ વગેરે કારણ છે તેમ “પટ્ટિયા'= સિદ્ધ કરાયું છે. 21 રૂ/ર૭ આ જિજ્ઞાસા ક્યારે થાય છે ? તે કહે છે : पढमकरणोवरि तहा,अणभिणिविट्ठाण संगया एसा। तिविहं च सिद्धमेयं, पयडं समए जओ भणियं // 122 // 3/28 છાયા :- પ્રથમરણોપરિ તથા સનમનિવિઠ્ઠનાં સત્તા અષા | त्रिविधं च सिद्धमेतत् प्रकटं समये यतो भणितम् // 28 //