________________ c70 श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद છે, જેના વડે વિસ્તારથી અર્થો જણાવાય છે તે તત્ર કહેવાય છે. આ વ્યુત્પત્તિથી તન્ચ શબ્દનો અર્થ સૂત્ર થાય છે. ‘પત્રાવUT'= પૂર્વાપરનો વિરોધ ન આવે એ રીતે ‘માત્નોવિUT'= વિચારીને “સમ્મ'= અવિપરીત રીતે ‘સૂર હિં'- આચાર્યો વડે ‘વહનત્તો'= વિધિમાં યત્ન ‘બ્લિો'= કરવો, તે સંબંધી ઉપદેશ આપવો. મુદ્ધા'= અજ્ઞાની જીવોનું ‘હિયયા'= હિત કરવા માટે. જેઓ વિધિનું પાલન કરે છે, અથવા જેઓને વિધિમાં આદર-બહુમાન છે અથવા જેઓને તેમાં આદર નથી પણ છેવટે તેમાં દ્વેષ તો નથી જ એવા આસન્નભવ્ય જીવોને વિધિનો ઉપદેશ આપવો જોઈએ. કારણકે તેનાથી તેઓનું હિત થાય છે, પરંતુ જેમને વિધિ પ્રત્યે દ્વેષ છે તેવા શુદ્ર જીવોને વિધિનો ઉપદેશ આપવો નહિ કારણકે એનાથી તેમનું અહિત થાય છે. જે ૨૪રૂ છે 3/4 तिव्वगिलाणादीणं,भेसजदाणाइयाइं नायाई। दट्ठव्वाइं इहं खलु, कुग्गहविरहेण धीरेहिं // 144 // 3/50 છાયાઃ- તીવ્રપત્નીનાલીનાં મૈષ જેવાનાશ્વનિ જ્ઞાતિના द्रष्टव्यानि इह खलु कुग्रहविरहेण धीरैः // 50 // ગાથાર્થ :- પ્રસ્તુત વંદનામાં ધીર પુરુષોએ અશાસ્ત્રીય કદાગ્રહનો ત્યાગ કરીને અતિશયગ્લાન આદિને ઔષધપ્રદાન આદિના દૃષ્ટાંતો જોવા. ટીકાર્થ :- ‘તિધ્વનિાવી'= અતિશય બીમાર આદિના, “આદિ' શબ્દથી અહીં મધ્યમ બીમાર અને જઘન્ય બીમારનું ગ્રહણ કરવું. ‘મેસનરાઈI '= ભેષજનું પ્રદાન આદિ, “આદિ શબ્દથી અહીં ઔષધ, પવન વગરનું સ્થાન, શ્રમ ન કરવો વગેરેનું ગ્રહણ થાય છે. ‘શુપાવર'= કદાગ્રહનો ત્યાગ કરવા વડે ‘થીર્દિ = ધીર વિદ્વાનો વડે ‘નાયારૂં = દૃષ્ટાંતો 'રૂ'= વંદનાના આ અધિકારમાં ‘વનુ'= નિશ્ચયથી “ડ્યા'= જોવા. આ “વનુ' શબ્દ ભિન્નક્રમવાળો છે અર્થાત્ “રૂદની સાથે તે લખેલો હોવા છતાં તેની સાથે તેનો અર્થ કરવાનો નથી. પરંતુ ‘બ્રાડું'ની સાથે તેનો અર્થ જોડવાનો છે. અર્થાત્ નિશ્ચ જોવા જ. કારણકે આ દૃષ્ટાંતો જોવા દ્વારા જ વિધિમાં યત્ન સમ્ય રીતે કરી શકાશે. જે પ્રજ્ઞાપક ભિન્ન ભિન્ન કક્ષાવાળા પુરુષોને ઓળખી શકે છે તે જ તેમને અનુરૂપ દેશના વડે તેમનું હિત કરી શકે છે. જેમ તીવ્ર બીમારને જે ઔષધાદિ હિતકર બને છે તે જઘન્ય બીમારને હિતકર બનતું નથી. તેમ વંદનાના વિષયમાં પણ આસન્નભવ્ય આદિ વિશિષ્ટ પુરુષને ઓળખીને પછી તે પ્રમાણે તેને વિધિનો ઉપદેશ આપવામાં પ્રયત્ન કરવો યોગ્ય છે. તે 244 / 3/50 ને ત્રીજું ચૈત્યવંદનવિધિ નામનું પંચાશક પૂર્ણ થયું. ..