________________ 080 श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद वत्थेण बंधिऊण, नासं अहवा जहासमाहीए। वज्जेयव्वं तु तदा, देहम्मि वि कंडुयणमाई // 164 // 4/20 છાયા :- વચ્ચે વધ્ધ નામથવા યથાસમયઃ | વર્નયિતવ્ય તુ તવ રેડપિ વ્યના i 20 છે. ગાથાર્થ :- આઠ પડવાળા મુખકોશ વડે અથવા સમાધિ ટકે એ રીતે સામાન્યથી વસ્ત્ર વડે નાસિકા બાંધીને પૂજા કરવી જોઇએ. (જેથી દુર્ગધી શ્વાસોચ્છવાસ, ઘૂંક આદિ પ્રભુને ન લાગે.) પૂજા કરતી વખતે પોતાના શરીરને ખંજવાળવું વગેરે ચેષ્ટાનો ત્યાગ કરવો જોઇએ. ટીકાર્થ :- ‘વત્થUT'= વસ્ત્ર વડે "VIH'= નાસિકાને આઠ પડ વડે ‘વંધUT'= ઢાંકીને ' વી નદાસ મહિg'= અથવા ચિત્તની સ્વસ્થતા જળવાય એ રીતે સામાન્યથી (આઠ પડ વગરના પણ) વસ્ત્ર વડે બાંધીને ‘ત'= જિનપૂજા કરતી વખતે સેમિ વિ'= શરીરને વિશે ‘વસંતુયUીમારૂં'= ખંજવાળવું આદિનો ‘વન્નેયā'= ત્યાગ કરવો, “આદિ' શબ્દથી દેહનો સંસ્કાર, શોભા, શરીરને ચોળવું વગેરે ક્રિયાનું ગ્રહણ કરવું. 264 8/20 વિધિમાં યત્ન કરવાનું શા માટે પ્રશસ્ત ગણાય છે ? તે કહે છે : भिच्चा वि सामिणो इय, जत्तेण कुणंति जे उसनिओगं। होंति फलभायणं ते, इयरेसि किलेसमेत्तं तु // 165 // 4/21 છાયા :- મૃત્ય પિ સ્વામિન ડૂત યત્તેન ર્વત્તિ યે તુ નિયામ્ भवन्ति फलभाजनं ते इतरेषां क्लेशमात्रं तु // 21 // ગાથાર્થ :- જે સેવકો પણ રાજા વગેરે પોતાના સ્વામીસંબંધી પોતાના વ્યાપારને આ રીતે આદરથી કરે છે તે સેવકો ફળના પાત્ર થાય છે. બીજાઓને માત્ર ક્લેશ જ પ્રાપ્ત થાય છે. ગાથાર્થ :- ‘ને 3'= જે ‘fમાં વિ'= સેવકો પણ ‘સામો'= રાજા વગેરે સ્વામીસંબંધી ‘ફય નરેન'= આ પ્રમાણે યત્નપૂર્વક “સામો'= (હજામત કરવી, શરીરને માલિશ કરવી વગેરે) પોતાની ક્રિયાને ‘viતિ'= કરે છે તે'= તે સેવકો ' માય'= આ લોકસંબંધી યોગફળના પાત્ર “હતિ'= થાય છે રૂરિ'= બીજા સેવકો અવિનીત હોવાથી ‘જિન્નેસમેત્ત તુ'= માત્ર ક્લેશને જ પ્રાપ્ત કરે છે અર્થાત્ આલોકસંબંધી ફળને પ્રાપ્ત કરતા નથી. રાજાની હજામત કરતી વખતે હજામ વસ્ત્ર વડે નાસિકાને બાંધે છે તો પછી ત્રણ લોકના સ્વામીની પૂજા કરતી વખતે તો આ બધી વિધિ સાચવવી જ જોઈએ. || 6 || 8/21 भुवणगुरूण जिणाणं पि, विसेसओ एवमेव दट्ठव्वं / ता एवं चिय पूया, एयाण बुहेहिं कायव्वा // 166 // 4/22 છાયા - ભુવન પુરૂ બિનાનાં તુ વિશેષ વમેવ કૃષ્ણવ્યમ્ | तत एवमेव पूजा एषां बुधैः कर्तव्या // 22 // ગાથાર્થ :- જો સામાન્ય રાજા આદિનો આટલો વિનય કરવાનો છે તો પછી ત્રણ ભુવનના ગુરુ જિનેશ્વરદેવનો તો વિશેષથી વિનય કરવો જોઇએ, માટે વિદ્વાનોએ જિનેશ્વરદેવોની પૂજા આ રીતે આદરપૂર્વક યત્નથી વિધિ સાચવીને કરવી જોઇએ.