________________ श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद ____ 131 દ્રવ્ય' શબ્દનો યોગ્યતા અર્થમાં પ્રયોગ શાસ્ત્રમાં કરાય તે છે તે દષ્ટાંત દ્વારા જણાવે છે : मिउपिंडो दव्वघडो, सुसावगो तह य दव्वसाहु त्ति / साहू य दव्वदेवो, एमाइ सुए जओ भणितं // 255 // 6/11 છાયા :- કૃત્વિો દ્રવ્યધટ: સુશ્રાવસ્તથા દ્રવ્યાધુિિત | साधुश्च द्रव्यदेव एवमादि श्रुते यतो भणितम् // 11 // ગાથાર્થ :- માટીનો પિંડ એ દ્રવ્યઘટ છે, સુશ્રાવક એ દ્રવ્યસાધુ છે તથા સાધુ એ દ્રવ્યદેવ છે ઇત્યાદિ દૃષ્ટાન્તોમાં યોગ્યતા અર્થમાં દ્રવ્ય શબ્દનો શાસ્ત્રમાં પ્રયોગ કરાયેલો છે. માટીના પિંડમાં ઘટ બનવાની યોગ્યતા હોવાથી તેને દ્રવ્યઘટ કહેવામાં આવે છે, સુશ્રાવક એ ભવિષ્યમાં સાધુ બનનાર છે, સાધુ આવતા ભવમાં દેવ બનનાર છે માટે એવા પ્રકારની તેમનામાં રહેલી યોગ્યતાના કારણે અનુક્રમે તેમને દ્રવ્યસાધુ અને દ્રવ્યદેવ કહેવામાં આવે છે. ટીકાર્થ :- ‘મિપિંડો'= માટીનો પિંડ એ ‘ધ્યયો'= દ્રવ્યઘટ છે કારણ કે તે ઘટ પર્યાયનો હેતુ છે, તે પોતે જ ઘટરૂપે ભવિષ્યમાં બનનાર છે. ‘મુસાવો'= સુશ્રાવક એ “વ્યસાદુ ઉત્ત'= દ્રવ્યસાધુ છે, કારણ કે સુંદર દેશવિરતિના પરિણામથી તે ભાવિત થયેલો હોવાથી સાધુપણાના પરિણામ તેને સહેલાઈથી પ્રાપ્ત થાય છે. દેશવિરતિના અધ્યવસાયસ્થાનોની નજીકના જ અધ્યવસાયસ્થાનો સર્વવિરતિના છે તેથી તેની પ્રાપ્તિ સુલભ છે, ઘણું કરીને આવો સુશ્રાવક જ સાધુપણું સ્વીકારે છે. ‘સાદુ '= અને સાધુ એ ‘બૂદેવો'= દ્રવ્યદેવ છે. કારણ કે દેવના આયુષ્યનો તેને બંધ થાય છે ‘પ્રમાદ્રિ'= ઇત્યાદિ દષ્ટાંતો આદિ' શબ્દથી ‘દ્રવ્યનારક'નું ગ્રહણ થાય છે. “ન'= કારણકે “સુ'= શાસ્ત્રમાં ‘મણિયે'= દ્રવ્યશબ્દને આશ્રયીને કહેવાયેલા છે. ર૬ / 6/12 પ્રસ્તુત દ્રવ્યસ્તવના સ્વરૂપનું નિગમન કરતાં કહે છે : ता भावत्थयहेऊ, जो सो दवत्थओ इहंइट्ठो। નો વન વિંધૂમો, સમપટ્ટા પર દોતિ રદ્દ . 6/12 છાયા :- તત્ માવતવહેતુર્યઃ સ દ્રવ્યસ્તવ રૂછ: | વસ્તુ નૈવમૂત: 4 પ્રથાન પર મવતિ | 22 / ગાથાર્થ :- આ દ્રવ્યસ્તવના અધિકારમાં જે સાક્ષાત્ કે પરંપરાએ ભાવતવનું કારણ બને છે તે અનુષ્ઠાન જ દ્રવ્યસ્તવ તરીકે ઈષ્ટ છે. જે અનુષ્ઠાન પરંપરાએ પણ ભાવસ્તવનું કારણ નથી બનતું તે માત્ર અપ્રધાન દ્રવ્યસ્તવ છે. ટીકાર્થ :- ‘ત'= તેથી ‘નો'= જે “માવસ્થા '= પરંપરાએ પણ ભાવસ્તવનું કારણ બને છે “સો'= તે વત્થ'= દ્રવ્યસ્તવ તરીકે ‘રૂદ = અહીં દ્રવ્યસ્તવના અધિકારમાં 'o'= માન્ય છે. ‘નો 3= જે વળી ‘ર વંમૂ'= ભાવસ્તવ બનવાની યોગ્યતા વગરનું છે “'તે અનુષ્ઠાન ‘મuહાળો'= અપ્રધાન દ્રવ્યસ્તવ ‘પર '= કેવળ ‘રોતિ'= બને છે.= કારણ કે તેમાં ‘દ્રવ્ય’ શબ્દ યોગ્યતા અર્થમાં વર્તતો નથી પણ અપ્રધાન= ગૌણ, ઉપચરિત અર્થમાં વર્તે છે. તે રદ્દ / 6/12 अप्पाहण्णे वि इहं, कत्थइ दिट्ठो उदव्वसद्दो त्ति / अंगारमहगो जह, दव्वायरिओ सयाऽभव्वो // 257 // 6/13