________________ 146 श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद ગાથાર્થ :- શ્રી વજસ્વામીએ દ્રવ્યસ્તવ કરાવ્યો પણ હતો એમ સંભળાય છે. તથા શ્રી ઉમાસ્વાતિ વાચકના ગ્રંથોમાં આ દ્રવ્યસ્તવ સંબંધી દેશના પણ છે. ટીકાર્થ :- “સુત્રફુ ય'= શાસ્ત્રમાં સંભળાય છે, ‘વરિસિUIT'= સંપૂર્ણ દશ પૂર્વધર પ્રવચનપ્રસિદ્ધ જંગમતીર્થ સમાન શ્રી વજસ્વામીએ ‘રૂસ'= દ્રવ્યસ્તવ ‘વાર વI fu'= કરાવવાનું પણ “મટ્ટિય'= કર્યું છે. ‘હું'= શબ્દ વાક્યાલંકારમાં છે. શાસનની અવહેલના અટકાવવાને માટે શ્રી વજસ્વામીએ દેવતા આદિની પાસેથી પ્રાસુક પુષ્પો (વજસ્વામીએ પુષ્પો જાતે ચુંટ્યા નથી પણ દેવતા વગેરેએ પહેલાં જે ચુંટેલા હતા તે જ પુષ્પો) લાવીને શ્રાવકોને આપ્યા હતા અને એ રીતે દ્રવ્યસ્તવ કરાવ્યો હતો. વાયાથેસુ'= શ્રી ઉમાસ્વાતિ વાચકવિરચિત “ધર્મરત્નાવલિ' આદિ ગ્રંથોમાં ‘ત'= તે પ્રકારે દેવતાથી રક્ષણ કરાયેલા ગ્રંથોમાં ‘થયા'= આ દ્રવ્યસ્તવ સંબંધી ‘રેસUT વેવ'= દેશના સંભળાય છે. કહ્યું છે કે:-“અરિહંત પરમાત્માની પૂજા અને સત્કાર નિમિત્તે પુષ્પમાળાનું આરોપણ, ધૂપ, દીપક, પંખો, ચામર, છત્ર વગેરેના ત્યાગને કારણે ધનવ્યય દ્વારા પેદા થાય તે ધર્મ કહેવાય’ 282 6/4 दव्वत्थओ वि एवं आणापरतंतभावलेसेण / समणुगउच्चिय णेओऽहिगारिणो सुपरिसुद्धो त्ति // 290 // 6/46 છાયા :- દ્રવ્યતવોડપ વમાજ્ઞાપરતત્ર માવનેગેન .. समनुगत एवं ज्ञेयोऽधिकारिणः सुपरिशुद्ध इति // 46 // ગાથાર્થ :- ગૃહસ્થનો દ્રવ્યસ્તવ પણ ઉપર જણાવેલી નીતિથી જો આજ્ઞાના પારતંત્ર્યપણાથી અને ભાવલેશથી યુક્ત હોય તો જ તે સુપરિશુદ્ધ છે એમ જાણવું. ટીકાર્થ :- ‘વ્યWો વિ'= દ્રવ્યસ્તવ પણ ‘વં'= નીતિથી ' પરતંતમવિત્નસેન'= અહીં ભાવપ્રધાન નિર્દેશ હોવાથી ‘પરતંત્ર' ને બદલે ભાવવાચક પ્રત્યયવાળો ‘પાતચ' સમજવાનો છે. અર્થાત્ આશાના પારતન્યપણાથી અને ભાવલેશથી:- આમાં દ્વન્દ સમાસમાં એકવભાવ છે તેથી એકવચન કર્યું છે. સર્વવિરતિસંબંધી મહાન ભાવની અપેક્ષાએ આમાં ભાવની અલ્પતા હોવાથી ભાવલેશ શબ્દનો પ્રયોગ કર્યો છે. “સમજુરી વ્યિય'= યુક્ત હોય તો જ ‘દિરો '= ગૃહસ્થનો ‘સુપરિમુવલ્લો ત્તિ'= સુવિશુદ્ધસ્વરૂપવાળો '= જાણવો. જે દ્રવ્યસ્તવમાં આજ્ઞાનું પારતન્ય નથી. તથા જે તેવા પ્રકારના કુશળ પરિણામથી યુક્ત નથી તે સુવિશુદ્ધ કહેવાય નહિ. જેમાં આ બે દોષ ન હોય તે જ સુવિશુદ્ધ દ્રવ્યસ્તવ છે. | 210 / 6/46 આથી જ કહે છે : लोगे सलाहणिज्जो, विसेसजोगाउउण्णतिणिमित्तं / जो सासणस्स जायइ, सोणेओ सुपरिसुद्धो त्ति // 291 // 6/47 છાયા - નો સ્નાયનીયો વિશેષયો ઉન્નતિનિમિત્તમ્ | यः शासनस्य जायते स ज्ञेयः सुपरिशुद्ध इति // 47 //