________________ 156 श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद છાયા :- સ તાપસીશ્રીનું તેષાં ગપ્રતિૐ જ્ઞાત્વા | परममबोधिबीजं ततो गतो हन्त अकालेऽपि // 15 // ગાથાર્થ :- તાપસીને મારાથી સમ્યગ્દર્શનના અભાવનું પ્રબળ કારણ એવી અપ્રીતિ થાય છે એમ જાણીને શ્રી વર્ધમાનસ્વામીએ તાપસના આશ્રમમાંથી અકાળે અર્થાત્ ચોમાસામાં પણ વિહાર કર્યો. ટીકાર્થ :- ‘સો'= તે વર્ધમાનસ્વામી ‘તાવીસમો'= કુલપતિથી અધિષ્ઠિત તાપસના આશ્રમમાંથી તેસિં'= તાપસોને ‘પરH'= ઉત્કૃષ્ટ ‘મવદિવાય'= બોધિના અભાવનું કારણ ‘મMત્તિ'= સંકલેશ થતો મુnvi'= જાણીને “તો'= તાપસના આશ્રમમાંથી ‘હંત'= આ શબ્દ આમંત્રણ અર્થમાં છે. ‘માને fa'= ચોમાસાના પંદર દિવસના અંતે “નો'= વિહાર કરી ગયા. / રૂ૦૬ . 7/16 इय सव्वेण वि सम्मं, सक्कं अप्पत्तियं सड़ जणस्स / નિયમાં પરિદરિયલ્વે, રૂમ સતિત્તવ્રતા 3 ને રૂ૨૦ / 3/6 છાયા :- રૂતિ સર્વેviાપિ સન્નેિ શક્ય પ્રતિÉ સળની ! नियमात् परिहर्तव्यमितरस्मिन् स्वतत्त्वचिन्ता तु // 16 // ગાથાર્થ :- આમ ભગવાનના દૃષ્ટાંતથી ધર્મના અર્થી દરેક જીવોએ હંમેશા સમ્યગુ રીતે શક્ય એટલી લોકોની અપ્રીતિનો ત્યાગ નિયમાં કરવો જોઈએ. જો તે અશક્ય હોય તો સ્વરૂપચિંતા કરવી જોઇએ. ટીકાર્થ :- રૂચ'= અહીં ‘ઇતિ’ શબ્દ હેતુ અર્થમાં છે. તેથી અર્થ એવો થાય કે આ પ્રમાણે ભગવાનનું દૃષ્ટાંત હોવાના કારણે “સબૅન વિ'= દરેક ધર્મના અર્થીએ પણ “સમ્ર'= સમ્યફ ન્યાયથી સ'= શક્ય હોય એટલો “નાટ્સ'= લોકની ‘૩Mત્તિય'= મધ્યસ્થ બુદ્ધિથી દ્વેષના કારણનો “સફ'= હંમેશા ‘નિયમ'= નિયમા, અવશ્ય “રિદરિયā'= ત્યાગ કરવો જોઇએ. ‘ફયમિ'= અપ્રીતિનો ત્યાગ કરવો જ્યાં શક્ય ન હોય ત્યાં, ધર્મ, જીવિત આદિ સ્વરૂપનું ચિંતન કરવું શક્ય હોય ત્યાં “સતત્તવિતા 3'= પોતાની દોષની જ વિચારણા કરવી જોઈએ. પોતે સમ્યગુ વિધિપૂર્વક હોય, લોકોને દ્વેષ ન થાય એ માટે શક્ય પ્રયત્ન કરતો હોય છતાં પણ બીજાને અપ્રીતિ થતી હોય તો આ પ્રમાણે વિચારવું કે, “આ મારો જ દોષ છે કે ગતજન્મમાં અમારા વડે ઉત્કૃષ્ટ પુણ્ય બંધાયું નથી જેથી મન-વચન-કાયાથી દોષ ન લગાડવા છતાં લોકોને અમારા ઉપર દ્વેષ થાય છે જો અમે વિશિષ્ટ પુણ્ય બાંધ્યું હોત તો ધર્મ કરનારા અમારા ઉપર આ લોકોને શુભભાવ જ થાત.” આ થઈ સ્વરૂપની વિચારણા.. રૂ૨૦ 7/6 હવે દળશુદ્ધિને આશ્રયીને કહે છે : कट्ठादी वि दलं इह सुद्धं जं देवतादुववणाओ / __णो अविहिणोवणीयं, सयं च कारवियं जं णो // 311 // 7/17 છાયા :- IBદ્યપિ રત્નમિદ શુદ્ધ યર્ રેવતાક્રુપવનાત્ | નો વિધિનોપનીd વયે રિતે યજ્ઞો કે 27 ગાથાર્થ :- અહીં જિનમંદિર માટેનું કાષ્ઠ આદિ દળ પણ તે શુદ્ધ છે જે વ્યંતર આદિ દેવતાથી અધિષ્ઠિત ઉપવનમાંથી લાવેલું ન હોય, જે અવિધિથી અર્થાત્ બળદ આદિને પીડા આપીને લવાયેલું ન હોય અને જે સ્વયં તૈયાર કરાવેલું ન હોય.