________________ श्री पञ्चाशक प्रकरण -8 गुजराती भावानुवाद 183 છાયા :- પતંવિદ પૂનમંાતમિત વ ૩sfપ સારા: | ત મન્ પ્રયત: વર્તવ્યો વદ્ધિમદ્ધિઃ છે રૂ? | ગાથાર્થ :- પ્રતિષ્ઠા વખતે જિનબિંબની ઉત્કૃષ્ટ પૂજા એ મૂળ મંગલ છે. આ મૂળ મંગલથી જ પ્રતિષ્ઠા થયા પછી પ્રતિષ્ઠિત બિંબનો સત્કાર ઉત્તરોત્તર વધતો જાય છે. આથી બુદ્ધિમાન પુરુષોએ આ મૂળ મંગલમાં પ્રયત્ન કરવો જોઇએ. ટીકાર્થ :- ''= આ ઉત્કૃષ્ટ પૂજા ‘રૂ'= જિનબિંબના વિષયમાં “મૂત્રમંત્નિ'= મૂળ મંગલ છે. ‘ત્તો શ્ચિય'= આ મૂળ મંગલથી જ ‘ઉત્તરા વિ'= પ્રતિષ્ઠા પછી ઉત્તરોત્તર પણ ‘સક્ષRT'= જિનબિંબનો સત્કાર પ્રવર્તે છે. ‘તા'= તેથી ' મ'= આ મૂળ મંગલમાં ‘વિદ્ધમંદિં'= બુદ્ધિમાન પુરુષોએ ‘પત્તો'= પ્રયત્ન ' વ્યો'= કરવો. તે રૂ૭ | 8/36 चितिवंदण थुतिवुड्डी, उस्सग्गो साहु सासणसुराए / थयसरण पूय काले, ठवणा मंगलगपुव्वा उ // 376 // 8/32 છાયા :- ચૈત્યવંદના તિવૃદ્ધરુત્સ; સાધુ શાસનયુરીયા: | स्तवस्मरणं पूजा काले स्थापना मङ्गलकपूर्वा तु // 32 // ગાથાર્થ :- ત્યારબાદ ચૈત્યવંદન કરવું, પછી વદ્ધમાન સ્તુતિ બોલવી. જેમાં પૂર્વ પૂર્વના શ્લોકો કરતાં ઉત્તર ઉત્તરના શ્લોકોમાં અક્ષરો વધારે વધારે આવતા જાય અને છંદો પણ મોટા મોટા આવતા જાય તે વર્ધમાન સ્તુતિ કહેવાય છે. પછી અસંમૂઢ પદ અર્થાત્ એકાગ્રચિત્તે શાસનદેવીની આરાધનાને માટે કાઉસ્સગ્ન કરવો. પછી સ્તવપાઠ કરવો એટલે કાઉસ્સગ્ગ પાર્યા પછી લોગસ્સનો પાઠ બોલવો. પછી ઇષ્ટ ગુરુ વગેરેનું સ્મરણ કરવું. પછી જિનબિંબની કે પ્રતિષ્ઠાકારકની પૂજા કરવી, પછી પ્રતિષ્ઠાના મુહૂર્તનો સમય થતાં લગ્નના ઈષ્ટ અંશમાં નવકારમંત્ર બોલવા પૂર્વક કે બીજું કંઈ માંગલિક બોલવાપૂર્વક જિનબિંબની પ્રતિષ્ઠા કરવી. ટીકાર્થ :- ‘ચિંતિવંગ'= દેવવંદન કરવું. ‘થતિq'= પ્રવર્ધમાન છંદ અને અક્ષરોવાળી સ્તુતિઓ બોલવી. ‘સ્મા'= કાઉસ્સગ્ન કરવો ‘સી’= સારી રીતે એટલે અસંમૂઢપણે- સંમોહરહિતપણે કરાતો કાઉસ્સગ્ન જ તાત્વિક કાઉસ્સગ્ન છે. તેનાથી અવિસંવાદપણે કાર્યની સિદ્ધિ થાય છે માટે જે રીતે સફળ બને એ રીતે કાઉસ્સગ્ન કરવો. “સીસાસુરાઈ'= મૃતદેવતાનો, શાસનની અધિષ્ઠાયક દેવીનો, જૈન આગમના અધિષ્ઠાયક દેવ-દેવી હોય છે, અધિષ્ઠાયક વગરનું તે નથી હોતું. કારણ કે કહ્યું છે કે આગમના સુત્રો સર્વજ્ઞના વચનો છે તેથી તે લક્ષણથી યુક્ત છે. અને લક્ષણથી યુક્ત દરેક વસ્તુ દેવતાથી અધિષ્ઠિત હોય છે. અર્થાત્ તેના અધિષ્ઠાયક દેવ હોય છે.” થય'= સારા સ્તવનો પાઠ કરવો. "'= ચૈત્ય તથા પોતાની ઉપર અનુગ્રહ કરનારા ગુરુ આદિનું સ્મરણ કરવું. ‘પૂય'= પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય ભગવંતની, બીજા પણ સ્મરણ કરવા યોગ્યની અથવા દેવની પૂજા કરવી. ‘ાને'= પ્રતિષ્ઠા માટેના શુભ મુહૂર્ત-ઇષ્ટ લગ્નાંશ સમયે ‘મંત્રિપુત્રી 3'= શ્રી નમસ્કાર મહામંત્ર બોલવા પૂર્વક અથવા બીજા પણ માંગલિક બોલવા પૂર્વક “ઢવા'= પ્રતિષ્ઠા કરવી. . રૂ૭૬ . 8/32 पूया वंदणमुस्सग्ग पारणा भावथेज्जकरणं च / सिद्धाचलदीवसमुद्दमंगलाणं च पाढो उ // 377 // 8/33