________________ श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद दिट्ठो य तीए नागो तं पति एंतो दुओ उ खड्डाए / तो कड्डितो तगो तह पीडाए वि सुद्धभावाए // 334 // 7/40 जुग्गं / છાયા :- ટૂઈ8 તથા નાT: તં પ્રતિ માયન્ તૃતતુ જયા: | ततः कर्षितः तकः तथा पीडायामपि शुद्धभावया // 40 // युग्मम् / ગાથાર્થ :- ખાડાના ઊંચા-નીચા કિનારે પ્રિયપુત્રને રમતો જોઈને અરે ! પુત્ર ખાડામાં પડી જશે એવા બાળકના અનર્થથી ભય પામેલી માતા તેને લેવા ગઇ. તેવામાં તેણીએ ખાડામાંથી બાળક તરફ ઝડપથી આવતા સર્પને જોયો. તે જોઇને માતાએ પુત્રને બચાવી લેવાના શુભ ભાવથી, ખેંચવામાં બાળકના શરીરે પીડા થશે એમ જાણતી હોવા છતાં તેને એકદમ જ ખેંચી લીધો. ટીકાર્થ :- ‘વિસ'= ઊંચા-નીચા “વહુતમિ'= ખાડાના કિનારે વીનંત'= સ્વેચ્છાથી રમતા ‘સુથ'= પ્રિયપુત્રને ‘પચ્છ'= જોઈને ‘તપ્પષ્યવાયમીયા'= પુત્રને થનારા ખાડામાં પડી જવાના અનર્થથી ભયભીત થયેલી ‘ના’= માતા ‘તા [પટ્ટિ'= પુત્રને લેવા માટે “યા'= ગઈ. / રૂરૂરૂ II 7/36 ‘તી'= માતા વડે ‘તં પતિ'= ત્યાં પુત્રની તરફ ‘સુમ 3'= શી ગતિથી- જલ્દીથી "'= ખાડામાંથી “તો'= આવતો ‘નામ '= સર્પ ‘હિ ય'= સાક્ષાત્ પ્રત્યક્ષ જોવાયો “તો'= ત્યારબાદ ‘તt'= તે પુત્રને ' વ' પ્રત્યયસહિત એવા તત્ શબ્દથી પાણિનીએ રચેલા મુંડકમાં કહેલા વિકલ્પથી શતુ પ્રત્યય લાગવાથી આ “ત:' શબ્દ બનેલો છે. “ત૮ = તેવા પ્રકારની “પીડા વિ'= ઊંચી નીચી જગ્યામાં ઘસાવાથી તેમજ કાંટાવાળી શાખાની સાથે અથડાવાથી પીડા થવા છતાં ‘સુદ્ધમાવાઈ'= બાળકના હિત માટે માતા વડે ‘ક્િતો'= ખેંચી લેવાયો. આવી રીતે ભગવાન આદિનાથ વડે પણ પ્રાણીઓ અધિક દોષોમાંથી બચાવી લેવાયા છે. સામાન્યથી તો પ્રાણીઓની દોષમાં પ્રવૃત્તિ સ્વયમેવ જ હોય છે. ભગવાન તેમાં નિમિત્ત નથી. શરીર આદિના માટે દુ:ખને દૂર કરવા માટે પ્રાણીઓ સ્વયમેવ જ ભોજન આદિની પ્રવૃત્તિ કરે છે. ભગવાન તો પોતાનું રાજા તરીકેનું ઔચિત્ય જાણીને, તેઓ તદ્દન અજ્ઞાન હોવાથી કાંઈક માત્ર, ખાસ આવશ્યક વસ્તુનો તેમને ઉપદેશ આપે છે. તે અપેક્ષાએ પ્રાણીઓ ભગવાનનો ઉપકાર માને છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ભગવાન ધર્મમાં પ્રવૃત્ત થવાનો અને પાપમાંથી નિવૃત્ત થવાનો જ ઉપદેશ આપે છે. માટે રાજ્યાવસ્થામાં આદિનાથ ભગવાને કહેલ શિલ્પાદિવિધાન નિર્દોષ છે. રૂરૂ૪૭/૪૦ અધિકૃત વસ્તુનું સમર્થન કરવા માટે કહે છે: एवं च एत्थ जुत्तं, इहराऽहिगदोसभावओऽणत्थो / तप्परिहारेऽणत्थो, अत्थो च्चिय तत्तओ णेओ // 335 // 7/41 છાયા :- તથ્વીત્ર યુમિતરથfધોપમાવતોડનઈઃ | તત્પરિહાનર્થોડર્થ વ તત્ત્વતો રેય: 42 . ગાથાર્થ :- ભગવાને લોકોને જે શિલ્પ આદિ શીખવાડ્યા તે ન્યાયયુક્ત જ છે. કારણ કે જો તે ન શીખવાડ્યા હોત તો લોકો ભૂખે મરવાથી ચોરી, લૂંટફાટ, શિકાર આદિ ઘણા પાપો કરત. તે અધિક