________________ श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद 175 દૂર કરતાં કહે છે કે તેને દોષ લાગતો નથી. आणागारी आराहणेण तीए ण दोसवं होति / वत्थुविवज्जासम्मि, वि, छउमत्थो सद्धपरिणामो // 355 // 8/11 છાયા :- માજ્ઞાવારી મારીને તસ્ય તોષવાનું મત | वस्तुविपर्यासेऽपि छद्मस्थः शुद्धपरिणामः // 11 // ગાથાર્થ :- આજ્ઞાનું પાલન કરનાર જિનબિંબ કરાવનારે શાસ્ત્રોક્ત વિધિમુજબ શિલ્પીને મૂલ્ય આપ્યું હોય છતાં છદ્મસ્થતાના કારણે શિલ્પીને ઓળખવામાં તેની કાંઇક ભૂલ થઈ ગઈ હોય અને તે નિર્દોષ માનેલો શિલ્પી અન્યથા કરે અર્થાત્ દેવદ્રવ્ય ભક્ષણ કરે તો તેમાં એ કરાવનાર દોષિત નથી કારણકે તેણે તો આજ્ઞાની આરાધના જ કરી છે. છદ્મસ્થ હોવાથી ભૂલ થવાનો સંભવ છે માટે કરાવનાર એ શુદ્ધ પરિણામવાળો જ છે. ટીકાર્થ :- ‘માWI/IIt'= શાસ્ત્રાજ્ઞાનું પાલન કરનાર ‘તી'= આજ્ઞાનું ‘માહિvોન'= આરાધના કરવાથી "Uaa તોસવં ઢોતિ'= દોષિત બનતો નથી, ‘વવિજ્ઞા—િ વિ'= નિર્દોષ શિલ્પી અન્યથા વર્તે અર્થાત્ દેવદ્રવ્યનું ભક્ષણ કરે તો પણ ‘છેડમલ્યો'= બિંબ કરાવનાર છબી હોવાથી ‘શુદ્ધપરિણામો'= વિશુદ્ધ અધ્યવસાયવાળો છે. તેણે તો માત્ર અનુકંપાથી પ્રવૃત્તિ કરી છે. તેને પોતાને સંસાર પ્રત્યે બહુમાન નથી, આથી તે નિર્દોષ છે. તે રૂક૬ 8/12 વિપર્યાસ થવા છતાં તે બિંબ કરાવનાર શાથી શુદ્ધ પરિણામવાળો છે ? તે જણાવે છે : आणापवित्तिओ च्चिय, सुद्धो एसोण अण्णहा णियमा। तित्थगरे बहुमाणा, तदभावाओ य णायव्वो // 356 // 8/12 છાયા :- માત્તાપ્રવૃત્તિત ઇશ્વ શ ષ: ન મચથી નિયમાનૂ I तीर्थकरे बहुमानात् तदभावाच्च ज्ञातव्यः // 12 // ગાથાર્થ :- આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરવામાં તીર્થંકર પ્રત્યે બહુમાન હોવાથી પરિણામ નિયમાં શુદ્ધ જાણવો અને આજ્ઞાથી નિરપેક્ષ પ્રવૃત્તિ કરવામાં તીર્થકર પ્રત્યે બહુમાન ન હોવાથી નિયમાં પરિણામ અશુદ્ધ જાણવો. ટીકાર્થ:- ‘મા|પવિત્તિોત્રિય'= સર્વજ્ઞની આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરવાથી જ પ્રો'=પરિણામ ‘સુદ્ધો'= શુદ્ધ હોય છે. " માહા'= અન્ય પ્રકારે નહિ અર્થાત્ આજ્ઞાથી નિરપેક્ષ પ્રવૃત્તિ કરવામાં શુદ્ધ નથી. ‘fણયમ'= અવશ્ય ‘તિસ્થારે'= તીર્થંકરના વિશે ‘વહુHIVIT'= બહુમાન હોવાથી શુદ્ધ અથવા ‘તમીવા'= તીર્થકરના પ્રત્યે બહુમાન ન હોવાથી પરિણામ અશુદ્ધ ‘પાયો'= જાણવો. જેમાં તીર્થંકરના પ્રત્યે બહુમાન હોય તે પરિણામ શુદ્ધ છે અને જો બહુમાન નથી તો તે પરિણામ અશુદ્ધ છે. તે રૂદ્દ /8/12 આ પ્રમાણે શાથી કહેવાય છે ? તે જણાવે છે : समतिपवित्ती सव्वा, आणाबज्झ त्ति भवफला चेव / तित्थगरुद्देसेण वि, ण तत्तओ सा तदुद्देसा // 357 // 8/13 છાયા :- સ્વતપ્રવૃત્તિઃ સર્વા માસા વીદોતિ મવહના વૈવ | तीर्थकरोद्देशेनापि न तत्त्वतः सा तदुद्देशा // 13 //