________________ श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद 165 સર્વોત્તમ પુણ્યથી યુક્ત, એકાંતે પરહિતમાં રક્ત, વિશુદ્ધ યોગવાળા, મહાસત્ત્વશાળી શ્રી આદિનાથ ભગવાન પ્રજાને જેનાથી વધારે લાભ થાય તેને જ્ઞાનથી જાણીને ઔચિત્યપૂર્વક કાંઈક દોષવાળા એવા પણ તે શિલ્પ આદિને બતાવે છે અને આ રીતે પ્રજાનું ઘણા અનર્થોથી રક્ષણ કરે છે. તો તે ભગવાનને દોષ કેવી રીતે લાગે ? અર્થાત્ ન લાગે. ટીકાર્થ:- ‘વરવોહિલ્લામતો'= તીર્થંકરના જીવને યોગ્ય એવા વરબોધિના લાભથી “સ મયવં'= તે આદિનાથ ભગવાન “સબુત્તમપુJUસંgો'= સર્વોત્તમ પુણ્યથી યુક્ત ‘પરાંત રદિયરતો'= એકાંતે પરહિતમાં જ પ્રવૃત્ત થયેલા ‘વિમુદ્ધિનો '= વિશુદ્ધમન-વચન અને કાયાના વ્યાપારવાળા “મહાસત્ત'= મહાસત્ત્વશાળી ને રૂરૂ | 7/36 ‘ગં'= જે ‘વ૬!'= ઘણા લાભને કરનાર હોય ‘પયાન'= સામાન્યથી બધા પ્રાણીઓને ‘સં'= તેને નાઝન'= જાણીને ‘તહેવ'= તે જ રીતે “ઢસેડ્ડ'= ઉપદેશે છે. “તે'= તે પ્રજાનું “રવવંતરૂ'= રક્ષણ કરનારને ‘તતો'= તે શિલ્પ આદિના ઉપદેશથી ‘ગોવિયે'= ઔચિત્યનું પાલન કરનારને ‘વોસ'= દોષ ‘મવે'= કેવી રીતે લાગે ? ભગવાન પ્રાણીઓને ઘણા લાભવાળી પ્રવૃત્તિનું દર્શન કરાવનાર હોવાથી તેમાં થતા આરંભનો તેમને જરાપણ દોષ લાગતો નથી. જે રૂરૂ? 7/37 તે શિલ્પ આદિના વિધાનમાં દેખીતો જ આરંભ દોષ વિદ્યમાન છે. આરંભ વગર શિલ્પ આદિ થઈ શકતા જ નથી. આ શંકાનું સમાધાન આપતાં કહે છે : तत्थ पहाणो अंसो, बहुदोसनिवारणाउ जगगुरुणो / नागादिरक्खणे जह, कड्डणदोसे वि सुहजोगो // 332 // 7/38 છાયા :- તત્ર પ્રધાનશો વદુતોષનિવારVI[ MI[રો: | नागादिरक्षणे यथा कर्षणदोषेऽपि शुभयोगः // 38 // ગાથાર્થ :- શિલ્પાદિવિધાનમાં જગદ્ગુરુ ભગવાનનો મુખ્ય હેતુ લોકોને વધારે દોષોમાંથી બચાવી લેવાનો જ છે. જેમ સર્પથી બાળકનું રક્ષણ કરવા માટે માતા તેને એકદમ જ ખેંચી લે છે તેમાં બાળકના શરીરનું ઘર્ષણ થાય છે. એ દોષ હોવા છતાં માતાની તે પ્રવૃત્તિ શુભ જ છે. ટીકાર્ય :- ‘તત્થ'= તે શિલ્પાદિ વિધાનમાં ‘પદાનો સંતો'= પ્રવૃત્તિ કરાવનાર મુખ્ય અંશ વહુ નિવારVIE'= વધારે દોષોનું નિવારણ કરવું એ જ ‘નાગુ = ભગવાનનો છે. ‘નાદિર+am'= ઉપદ્રવ કરનાર સર્પ આદિથી રક્ષણ કરવા માટે “નદ = જેમ શરૃાવો વિ'= માતા પુત્રને ખેંચે તેમાં પુત્રાદિને પીડા થાય એ દોષ હોવા છતાં ‘સુનો '= તે માતા આદિની પ્રવૃત્તિ શુભ છે તે જ પ્રમાણે શિલ્પવિધાનમાં ભગવાનનો યોગ શુભ જ છે. નાગાદિથી રક્ષણમાં અધિક દોષનો અભાવ થવાથી જ તે શુભ યોગ છે. / રૂરૂર 7/38 ઉપર કહેલા દૃષ્ટાન્તનું વિવરણ કરતાં કહે છે : खड्डातडम्मि विसमे, इट्ठसूयं पेच्छिऊण कीलंतं / तप्पच्चवायभीया, तदाणणट्ठा गया जणणी // 333 // 7/39 છાયા :- ગર્તાતટે વિષને રૂકૃતં પ્રેક્ષ્ય શ્રીયુક્તમ્ | तत्प्रत्यपायभीता तदानयनार्थं गता जननी // 39 //