________________ 150 श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद ગાથાર્થ :- બુદ્ધિશાળી પુરુષોએ ધર્મનું આ રહસ્ય જાણવું કે આજ્ઞાની આરાધના કરવાથી પુણ્યકર્મનો બંધ થાય છે અને તેની વિરાધના કરવાથી પાપકર્મનો બંધ થાય છે. ટીકાર્થ :- “તી'= આજ્ઞાનું ‘મારહિVIIT'= પાલન કરવાથી “પુuvi'= પુણ્યનો બંધ થાય છે. ‘વિરદિUTU 3'= તેનું પાલન ન કરવાથી ‘પાર્વ'= પાપનો બંધ થાય છે. “પર્વ'= આ કહેવામાં આવ્યું તે ‘દ્ધિમત્તેટિં= બુદ્ધિમાન પુરુષોએ ‘મર'= ધર્મનું રહસ્ય “વિપછN'= જાણવું. 267 ૭/રૂ જિનમંદિરને અધિકારી પુરુષે જ કરાવવું જોઇએ એમ કહેવામાં આવ્યું છે. તો તેનો અધિકારી કોણ છે ? તે બે ગાથા દ્વારા જણાવે છે : अहिगारी उ गिहत्थो, सुहसयणो वित्तसंजुओ कुलजो / મgો fધતિમો, પતિવં તદ થમરાજ ય 218 | 7/4 છાયા :- ધારી તુ ગૃહસ્થ: અમર્તનનો વિજ્ઞસંયુતઃ યુનત્ત: | अक्षुद्रो धृतिबलिको मतिमान् तथा धर्मरागी च // 4 // गुरुपूयाकरणरई, सुस्सूसाइगुणसंगओ चेव / णायाऽहिगयविहाणस्स धणियमाणप्पहाणो य // 299 // 7/5 जुग्गं / છાયા :- ગુરુપૂનાક્ષRUારતિઃ શુશ્રપ[િUતશૈવ | ज्ञाताधिकृतविधानस्य धनिकमाज्ञाप्रधानश्च // 5 // युग्मम् / ગાથાર્થ :- જે ગૃહસ્થ શ્રાવકધર્મમાં રક્ત હોય, ધર્મ અને લોકવ્યવહારમાં કુશળ એવા સ્વજનના પરિવારવાળો હોય, ન્યાયનીતિથી ઉપાર્જિત કરેલા ધનવાળો હોય, ઉત્તમ કુળમાં જન્મેલો હોય, ઉદાર હોય, ધૃતિબળથી યુક્ત હોય, ઔત્પાતિકી આદિ બુદ્ધિસંપન્ન હોય તેમ જ ધર્મનો રાગી હોય, લૌકિક અને લોકોત્તર ગુરુજનની પૂજા કરવાની પ્રીતિવાળો હોય, શુશ્રુષાદિ ગુણોથી યુક્ત હોય,જિનભવનને કરાવવા સંબંધી વિધિનો જ્ઞાતા હોય અને અત્યંત આજ્ઞાપ્રધાન હોય તે જ જિનભવન કરાવવાને માટે અધિકારી છે. ટીકાર્થ :- ‘મદિર 3'= જિનભવનાદિ કરાવવા માટે અધિકારી વળી ‘દિલ્યો'= શ્રાવકધર્મમાં રક્ત એવો ગૃહસ્થ ‘સુદય'= ધર્મ તેમજ લોકધર્મના વ્યવહારમાં તત્પર એવા કુશલ સ્વજનોના પરિવારવાળો હોય, ‘વિત્ત સંકુ'= ન્યાયનીતિથી ઉપાર્જિત ધનવાળો હોય, ‘ત્નનો'= શુદ્ધ વંશમાં જન્મેલો અર્થાત્ ઉત્તમ કુળમાં જન્મેલો હોય, ‘મવઘુદ્દો'= કૃપણ ન હોય, ‘fધતિ '= ધૃતિબળથી સંપન્ન હોય, “મતિi's ઔત્પાતિકી આદિ બુદ્ધિનો સ્વામી હોય, અથવા પૂર્વાપરનો અર્થાત્ આગળપાછળનો વિચાર કરીને કાર્ય કરનાર હોય, ‘તદ'= તથા ‘મરીઝ '= ધર્મનો રાગી હોય. ગુરુપૂરિVIRછું'= ગુરુ એટલે પૂજ્ય પુરુષો, તેમાં લૌકિક અને લોકોત્તર બંને પ્રકારના પૂજ્ય પુરુષોનો સમાવેશ થાય છે, પિતા વગેરે તથા વયોવૃદ્ધ પુરુષો એ લૌકિક પૂજ્યો છે. ધર્માચાર્ય વગેરે લોકોત્તર પૂજ્ય છે. તે બધા પૂજ્યોને જે જે રીતે પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તે રીતે ચેષ્ટા કરે. ગુરુજનની પૂજા કરવામાં રતિવાળો હોવાથી, “અરૂણારૂTUસંકિ વેવ'= શુશ્રુષાદિ બુદ્ધિના આઠ ગુણોથી યુક્ત હોય. આચારોપદેશની ૪૩મી ગાથામાં કહ્યું છે કે (1) શુશ્રષા= તત્ત્વ સાંભળવાની ઈચ્છા, (2) શ્રવણ= ઉપયોગપૂર્વક તત્ત્વ સાંભળવું, (3) ગ્રહણ=