________________ श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद 139 ભગવાનની પૂજા જોવાથી ઉલ્લસિત થતા હર્ષરૂપ અનુમોદના વડે ‘સ્થિ ત્તિ'= અનુમોદનાજનિત દ્રવ્યસ્તવ છે જ. એ કારણથી “પત્થ'= દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ સંબંધી ‘રૂ'= હવે પછી કહેવાશે એ પ્રમાણે તંતગુત્તી'= આગમયુક્તિથી ‘યં '= આ ‘સુદ્ધ = પરસ્પર અનુગતપણાનડે શુદ્ધ જ "N'= જાણવું. છે ર૭ર / 6/28 तंतम्मि वंदणाए, पयणसक्कारहेउ उस्सग्गो / जतिणो वि हुणिहिट्ठो, ते पुण दव्वत्थयसरूवे // 273 // 6/29 છાયા :- તત્રે ચંદ્રના પૂઝનસતુરુત્સઃ | यतेरपि खलु निर्दिष्टः तौ पुनर्द्रव्यस्तवस्वरूपौ // 29 // ગાથાર્થ :- શાસ્ત્રમાં ચૈત્યવંદનામાં સાધુને પણ પૂજન-સત્કાર નિમિત્તનો કાયોત્સર્ગ કરવાનો કહ્યો છે. તે પૂજન સત્કાર એ દ્રવ્યસ્તવરૂપ છે. ટીકાર્થ :- ‘તંતમિ'= શાસ્ત્રમાં ‘વંUTIU'= ચૈત્યવંદનામાં ‘પૂર્યાસક'= પૂજન-સત્કાર નિમિત્તે ''= કાઉસ્સગ્ન- ‘નરૂપો વિ દુ'= સાધુને પણ ‘દિકો'= કહેલો છે. ‘તે પુuT'= તે પૂજન-સત્કાર વ્યસ્થયરૂવે' દ્રવ્યસ્તવસ્વરૂપ છે. અહીં ‘તે' નપુંસકલિંગ ‘તનું દ્વિવચન છે. અથવા પ્રાકૃત હોવાથી તે' એ‘ત’ પુલિંગનું બહુવચન છે. જો નપુંસકલિંગ હોય તો તે પુ) વ્યસ્થયેલવે'= આ પ્રાકૃત ગાથાર્થની સંસ્કૃત છાયા ‘તે પુનઃ દ્રવ્યતવરૂપે' આ પ્રમાણે છે. અને ‘તે’ એ ત૬ પુલિંગનું બહુવચન હોય તો તેની છાયા ‘ત પુન: પૂગનસારી દ્રવ્યતવસ્વરૂપ” આ પ્રમાણે થાય છે. તે ર૭રૂ | 6/21 मल्लाइएहिं पूजा, सक्कारो पवरवत्थमादीहिं / / अण्णे विवज्जओ इह, दुहा वि दव्वत्थओ एत्थ // 274 // 6/30 છાયા - મીત્યfમ: પૂના સત્વર: પ્રવર વન્નામ: | જે વિપર્યય રૂદ દિધા.fપ દ્રવ્યતવોત્ર | 30 | ગાથાર્થ :- પુષ્પમાળા આદિથી થતી પૂજા એ પૂજન છે અને શ્રેષ્ઠ વસ્ત્ર આદિથી થતી પૂજા એ સત્કાર છે. કેટલાક આચાર્યો આનાથી વિપરીત કહે છે. અર્થાત્ શ્રેષ્ઠ વસ્ત્ર આદિથી થતી પૂજા એ પૂજન છે અને પુષ્પમાળા આદિથી થતી પૂજા એ સત્કાર છે એમ કહે છે. બંને અર્થ પ્રમાણે પૂજન સત્કાર એ દ્રવ્યસ્તવ છે. ટીકાર્થ :- “H&ફર્દિ= માલારૂપે ગુંથેલા કે નહિ ગુંથેલા પુષ્પો વડે ‘પૂર્યો'= પૂજા. ‘પવરપત્થમાવદિં= શ્રેષ્ઠ વસ્ત્ર આદિથી ‘સદારો'= સત્કાર ‘સપને'= બીજા આચાર્યો ‘રૂદ'= પૂજન-સત્કાર સ્વરૂપમાં વિવન્નો '= વિપર્યય માને છે. ‘વિ'= બંને પક્ષમાં ‘પત્થ'= પૂજન-સત્કારરૂપે ‘દ્વત્થ'= દ્રવ્યસ્ત છે. ર૭૪ / 6/30 વાદી પ્રશ્ન કરે છે કે દ્રવ્યસ્તવની અનુમોદના કરવારૂપે સાધુને પણ દ્રવ્યસ્તવ હોય છે, આવું કેમ કહેવાય છે ? અર્થાત આવું કથન એ યોગ્ય નથી કારણકે આ દ્રવ્યસ્તવ એ કથંચિત્ આરંભરૂપ હોવાથી ગૃહસ્થનું જ તે કર્તવ્ય છે. બીજા આરંભોની અનુમોદનાની જેમ આ આરંભની અનુમોદના કરવાથી પણ સાધુને સર્વવિરતિમાં અતિચાર લાગવાનો પ્રસંગ આવશે.