________________ श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद 143 ता ટીકાર્થ :- ' સ 3'= દ્રવ્યસ્તવના જ “સંપાદુક'= સંપાદનને માટે ‘તદ વેવ'= પૂઅણવત્તિઓએ, સક્કારવત્તિઓએ એ પદોથી ‘વંત્UTI, 3'= ચૈત્યવંદનામાં ‘પૂનામાદુથ્વીર'= પૂજન-સત્કારનું ઉચ્ચારણ ‘ગતિનો વિ'= ભાવસ્તવના અધિકારી સાધુને પણ ‘કવવાન'= યુક્ત “દો'= છે. | 282 / 6/38 इहरा अणत्थगं तं,ण य तयणुच्चारणेण सा भणिता। Ifમસંથારપાતો, સંપાદામિનેયસ | 283 / 6/36 છાયા :- રૂતરથા અનર્થ તન્ન ર ત ગુથ્વીરોન સી મળતા ! तस्मादभिसंधारणात् सम्पादनमिष्टमेतस्य // 39 // ગાથાર્થ:- “પુઅણવત્તિયાએ” વગેરે પદોથી સાધુને જો દ્રવ્યસ્તવ ઇષ્ટ ન હોય તો તેઓને એ પદોનું ઉચ્ચારણ નિરર્થક બને. કારણકે “પૂજન માટે’ અને ‘સત્કાર માટે એવો એ પદોનો અર્થ છે. હવે સાધુને જો અનુમતિરૂપે અને કરાવવારૂપે પણ પૂજન અને સત્કાર ઇષ્ટ ન હોય તો પછી એ પદોનું તે ઉચ્ચારણ શા માટે કરે ? હવે સાધુને ચૈત્યવંદનામાં એ પદોનું ઉચ્ચારણ કરવાનું આગમમાં કહ્યું છે, તેના ઉચ્ચારણ વગર ચૈત્યવંદના થાય નહિ. તેથી પૂજાદિના આશયે જ કાયોત્સર્ગ કરાતો હોવાથી સાધુને દ્રવ્યસ્તવ કરવાનું ઈષ્ટ છે. ટીકાર્થ :- “રા'= અન્યથા અર્થાત્ જો દ્રવ્યસ્તવ માટે ન હોય તો “સં'= પૂઅણવત્તિઓએ વગેરે પદોનું ઉચ્ચારણ ‘મUસ્થિ'= નિરર્થક થાય. તે પદોનો અર્થ ‘પૂજન માટે અને “સત્કાર માટે” એવો થાય છે. હવે સાધુને અનુમતિરૂપે અને કરાવવારૂપે પણ તે પૂજન અને સત્કાર ઈષ્ટ ન હોય તો એ પદો બોલવાનું કોઈ પ્રયોજન રહે નહિ. ' ત થ્વીરોઈન'= તે પદોનું ઉચ્ચારણ કર્યા વગર “સા'= ચૈત્યવંદના ‘મણિતા'= આગમમાં કહેલી 'aa ય'= જ નથી ‘તા'= તેથી ‘મિસંથારપાતો'= વિશિષ્ટ ઇચ્છારૂપ અભિસંધિ વડે (તેવા આશયથી જ કાયોત્સર્ગ કરાતો હોવાથી) “ય'= દ્રવ્યસ્તવનું “સંપાડr'= અનુમતિ અને કરાવવારૂપે સંપાદન ફ૬ = ઇષ્ટ છે, શાસ્ત્રસંમત છે. | ૨૮રૂ 6/36. જો શાસ્ત્રોક્ત હોવાથી દ્રવ્યસ્તવ સાધુને માટે ઉપાદેય છે અને શુભપરિણામનો હેતુ હોવાથી તે જો ભાવસ્તવનું કારણ બને છે તો પછી સાધુને દ્રવ્યસ્તવ સાક્ષાત્ શા માટે કરવાનો હોતો નથી? તે કહે છે : सक्खा उकसिणसंयमदव्वाभावेहिंणो अयं इट्ठो। गम्मइ तंतठितीए, भावपहाणा हि मुणउत्ति // 284 // 6/40 // છાયા :- સાક્ષાનું કૃત્નસંયમદ્રવ્યમવર્ગો નો સમયમિg: I गम्यते तन्त्रस्थित्या भावप्रधाना हि मुनय इति // 40 // ગાથાર્થ :- દ્રવ્યથી ( ક્રિયાથી) અને ભાવથી (= પરિણામથી) સાધુને સંપૂર્ણ સંયમ પાળવાનું હોવાથી સાક્ષાત્ દ્રવ્યસ્તવ કરવાનું ઈષ્ટ નથી, એમ આગમનીતિથી જણાય છે. કારણ કે મુનિઓ ભાવપ્રધાન હોય છે. ટીકાર્થ :- “વલ્લી 3'= સાક્ષાત્ પ્રવૃત્તિને આશ્રયીને ‘ઋસિUસંયમત્રામાર્દિક ક્રિયાથી અને ભાવથી સર્વસંયમ પાળવાનું શાસ્ત્રમાં વિધાન હોવાથી અને તે વિધાન મુજબ જ સાધુ પ્રવૃત્તિ કરતાં હોવાથી મયંક દ્રવ્યસ્તવ = ઈષ્ટ = નથી તંતિ= એમ આગમનીતિથી મંડૂક જણાય છે. આમ શાથી કહેવામાં આવે છે ? તે કહે છે :- વિહિપ હિક તેમને ભાવસ્તવ મુખ્ય છે, દ્રવ્યસ્તવ