________________ श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद 141 સ્વયં આરંભાદિ કરવાના જ છે, તે આરંભાદિમાં ભગવાનની અનુમતિ હોતી જ નથી, માત્ર દ્રવ્યસ્તવમાં રહેલા ભાવલેશને ભગવાનની અનુમતિ છે, “રેન'= દ્રવ્યસ્તવ ‘વિIT'= વગર “ર તો'= તે ભાવલેશ હોતો નથી ‘ત્તિ'= એ કારણથી ‘સ્થો'= અર્થપત્તિથી ‘સો વિ'= તે દ્રવ્યસ્તવ પણ ‘મેવ'= ગૌણપણે અનુમત જ છે. જે 277 છે 6/33 દ્રવ્યસ્તવ શાથી અનુમત છે ? તે કહે છે : कज्जं इच्छंतेणं, अणंतरं कारणं पि इ8 तु / जह आहारजतित्तिं, इच्छंतेणेह आहारो // 278 // 6/34 છાયા :- મિછતાં મનત્તરં વારંમપ રૂપું તું ! यथा आहारजतृप्तिमिच्छतेह आहारः // 34 // ગાથાર્થ :- કાર્યને ઇચ્છનારા વડે તેનું અનંતર કારણ પણ ઈચ્છાયેલું છે. જેમકે આહારથી થનારી તૃપ્તિને ઈચ્છનારા વડે આહાર ઇચ્છાયેલો જ છે. ટીકાર્થ :- ' ન્ન'= કાર્યને ‘રૂછતે '= ઈચ્છનારા વડે ‘મviતર l2UT પિ'= તે કાર્યને સિદ્ધ કરનાર કારણ પણ “રૂ તુ'= ઈચ્છાયેલું છે. કાર્યનું કારણ સાથે અવિનાભાવીપણું રહેલું છે. કારણ વગર કાર્ય થાય જ નહિ એથી બંનેનો પરસ્પર અવિનાભાવી સંબંધ છે, ‘નદ'= જેમકે “માદાર જ્ઞતિત્તિ'= આહારથી પ્રાપ્ત થતી તૃપ્તિને ‘રૂછતે '= ઈચ્છનારા વડે ‘માહીરો'= આહાર ઇચ્છાયેલો જ છે એમ સામર્થ્યથી સમજાય છે. જે ર૭૮ / 6/34 દ્રવ્યસ્તવનો ભગવાને નિષેધ નથી કર્યો માટે તેમને તે અનુમત જ છે એમ કહે છે : जिणभवणकारणाइ वि,भरहादीणंण वारितं तेण। जह तेसिं चिय कामा, सल्लविसादीहिं णाएहिं // 279 // 6/35 છાયા :- નિમવના૨UTIઘપિ મરતાવીનાં 7 વારિત તેન | યથા તેષામેવ શ્રીમદ વિષfમ: જ્ઞાતૈિ: | રૂ૫ ગાથાર્થ :- શ્રી આદિનાથ ભગવાને ભરત આદિને જે રીતે શલ્ય, વિષ આદિના દૃષ્ટાંતોથી વિષયોનો નિષેધ કર્યો છે તે રીતે જિનભવનનિર્માણ આદિનો નિષેધ કર્યો નથી. ટીકાર્થ :- “નિમવUIિRUTI વિ'= પૂર્વે જે અધિકૃત હતું તે જિનભવનનાં નિર્માણ કરાવવાનો પણ ‘મરહીહીન'= ભરત આદિને 'T વારિત'= નિષેધ કર્યો નથી. ‘તેT'= ભગવાને ‘ન'= જેવી રીતે તૈર્સિ વિયે'= તે ભરત આદિને જ ‘મ'= કામભોગોનો ‘સર્જીવસીવી=િ શલ્ય, વિષ આદિના ‘પાર્દિક દૃષ્ટાંતો વડે નિષેધ કર્યો. શાસ્ત્રમાં કહ્યું છે કે “કામભોગ એ શલ્ય સમાન છે, કામભોગ એ વિષ સમાન છે, કામભોગ એ સર્પ સમાન છે, કામભોગ સંસારને વધારનાર છે તેમજ કામભોગ એ દુર્ગતિને વધારનાર છે.” | ર૭૬ એ ૬/રૂક ता तं पि अणुमयं चिय, अप्पडिसेहाउतंत्तजुत्तीए। इय सेसाण वि एत्थं, अणुमोयणमादि अविरुद्धं // 280 // 6/36