________________ 138 श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद ગાથાર્થ :- આથી જ અન્ય આચાર્યો પણ પુષ્ય, આહાર, સ્તુતિ અને પ્રતિપત્તિ એ ચાર પૂજાઓમાં છેલ્લી પૂજા નિત્ય હોવાથી છેલ્લી પૂજાને મહાન માને છે. ટીકાર્થ :- ‘ત્તિો વિ'= ભાવસાધુ જ સંપૂર્ણ આજ્ઞાનું પાલન કરવા સમર્થ હોવાથી જ ‘હુમથુવત્તિ- પૂમિ '= ‘હુઠ્ઠ'= જાઈ વગેરેના પુષ્પો- ઉપલક્ષણથી વસ્ત્ર, રત્ન વગેરેનો આમાં અંતર્ભાવ થાય છે. ‘મિસ'= આહાર- ઉપલક્ષણથી પત્ર, ફળ વગેરેનું આમાં ગ્રહણ થાય છે. ‘થ'= વાણી વડે ગુણોનું કીર્તન કરવું. ‘ર્વિત્તિ'= ચારિત્રનો સ્વીકાર, જેમાં અહિંસાદિના વૈરાગ્યપૂર્ણ પાલનની પ્રતિજ્ઞા કરવામાં આવે છે. ‘પૂયમમિ '= આ ચાર પ્રકારની પૂજાની મધ્યમાં ‘રિમ'= છેલ્લી પ્રતિપત્તિ પૂજા ‘માદિ વિ'= બીજા પણ ગ્રંથકારોએ નિશ્વમાવો'= તે નિત્ય હોવાથી અર્થાત્ જીવનના અંત સુધી સતત કરવામાં આવતી હોવાથી ' '= મહાન ‘ફ'= માની છે. બાકીની ત્રણ પૂજા તો અમુક કાળે જ કરવામાં આવે છે. જે 270 / 6/26 दव्वत्थयभावत्थयरूवं, एयमिह होति दट्ठव्वं / अण्णोऽण्णसमणुविद्धं, णिच्छयतो भणियविसयं तु // 271 // 6/27 છાયા :- દ્રવ્યતવમાવતવરૂપ પૌંદ મતિ દ્રષ્ટધ્યમ્ | अन्योऽन्यसमनुविद्धं निश्चयतो भणितविषयं तु // 27 // ગાથાર્થ :- અહીં સ્તવઅધિકારમાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું સ્વરૂપ આ પૂર્વમાં કીધા પ્રમાણે જાણવું. નિશ્ચયથી અર્થાત્ પરમાર્થથી તો કહેલાં વિષયવાળું જ એકબીજાની સાથે પરસ્પર સંકળાયેલું છે. ટીકાર્થ :- ‘ત્રીયમાવસ્થિયરૂવં'= દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું સ્વરૂપ ''= આ પૂર્વે કીધા પ્રમાણે રૂ= અહીં સ્તવ અધિકારમાં “હોતિ'= હોય છે એમ ‘દુવં'= જાણવું. ‘મuvોડuસમgવદ્ધ'= પરસ્પર એકબીજાની સાથે સંકળાયેલું ‘નિચ્છતો'= શાસ્ત્રના પરિણામરૂપ નિશ્ચયથી (પરમાર્થથી)- આ બંનેનું સમ્યફ શાસ્ત્રપરિણતિથી પરસ્પર સંકળાયેલ ‘માવિયં તુ'= પ્રતિપાદિત કરાયેલા વિષયવાળું જ સ્વરૂપ જાણવું. સાધુને મુખ્યપણે ભાવસ્તવ અને ગૌણપણે દ્રવ્યસ્તવ છે. ગૃહસ્થને મુખ્યપણે દ્રવ્યસ્તવ અને ગૌણપણે ભાવસ્તવ છે. આથી અહીં બંને સ્તન પરસ્પર સંકળાયેલા- સાપેક્ષ છે એમ કહ્યું છે. જે 272 // ૬/ર૭ આ બંને સ્તનો પરસ્પર સંકળાયેલા શાથી છે ? તે કહે છે : जइणो वि हुदव्वत्थयभेदो अणुमोयणेण अस्थि त्ति। एयं च एत्थ णेयं, इय सुद्धं तंतजुत्तीए // 272 // 6/28 છાયા - તેરપિ ઘ7 વ્યસ્તવમેન્ટ અનુમોને સસ્તીતિ ! અર્તિબ્ધ સત્ર શેયં તિ શુદ્ધ તત્રયુક્યા છે 28 ગાથાર્થ :- સાધુને પણ જિનપૂજાદિના દર્શનથી થયેલ હર્ષ-પ્રશંસા આદિ રૂપ અનુમોદના વડે દ્રવ્યસ્તવ છે, દ્રવ્યસ્તવ સંબંધી આ અનુમોદન (અથવા બંને સ્તવનું પરસ્પર અનુગતપણું) હવે પછીની ગાથામાં કહેવાશે તે પ્રમાણે શાસ્ત્રયુક્તિથી શુદ્ધ જાણવું. ટીકાર્થ :- “ગરૂપો વિ'= સાધુને પણ ‘બ્રન્થિયમેવો'= દ્રવ્યસ્તવનો અમુક ભેદ ‘સામીયા '=