________________ 132 श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद છાયા :- પ્રાધાન્ચેfપ રૂદ રદ્ હૃષ્ટતુ દ્રવ્યશન્દ્ર તિ | મીરમવો યથા દ્રવ્યવાર્થ: સામવ્ય: જે શરૂ ગાથાર્થ :- શાસ્ત્રમાં કોઈ કોઈ દૃષ્ટાન્તમાં દ્રવ્ય શબ્દનો અપ્રધાન અર્થમાં પણ પ્રયોગ કરાયેલો જોવા મળે છે. જેમકે સદા અભવ્ય એવા અંગારમર્દક આચાર્યને દ્રવ્યાચાર્ય તરીકે શાસ્ત્રમાં વર્ણવ્યાં છે. ટીકાર્થ :- “અખા@'= અપ્રધાન અર્થમાં ‘વિ'= પણ ''= શાસ્ત્રમાં ‘વસ્થ'=કોઇક ઠેકાણેકોઈક દૃષ્ટાન્તમાં “બૈસો ત્તિ'= દ્રવ્ય શબ્દ, ‘હિ 3'= જોવા મળે છે. એ કારણથી, ‘ન'= જેમકે ‘ગંગારમ'= અંગારમર્દ “સા'= હંમેશા ‘સમવ્યો'= અભવ્ય-ભવ્યરાશિથી બહાર હોવાથી ‘બ્રા '= અપ્રધાન દ્રવ્યાચાર્ય છે. અંગારમÉકાચાર્યનો જીવ અભવ્ય હોવાથી તે કદી ભાવાચાર્ય બનવાનો નથી. ભાવાચાર્ય બનવાની યોગ્યતા તેનામાં ન હોવાથી તેને જે દ્રવ્યાચાર્ય કહ્યો છે તે અપ્રધાન અર્થમાં છે. 257 / 6/13 अप्पाहण्णा एवं, इमस्स दव्वत्थवत्तमविरुद्धं / आणाबज्झत्तणओ, न होइ मोक्खंगया णवरं // 258 // 6/14 છાયા :- 3 પ્રાધાન્યાદેવી દ્રવ્યસ્તત્વમવિરુદ્ધમ્ | आज्ञाबाह्यत्वाद् न भवति मोक्षाङ्गता नवरम् // 14 // ગાથાર્થ :- અશુભ હોવાથી અને અયોગ્યતા અર્થમાં ‘દ્રવ્ય’ શબ્દનો પ્રયોગ થતો હોવાથી ભાવસ્તવનું કારણ ન બનનાર સ્તવનું ‘દ્રવ્યસ્તવપણું’ સંગત જ છે. આજ્ઞા બાહ્ય હોવાથી તે મોક્ષનું અંગ નથી બનતું. શાસ્ત્રોક્ત અનુષ્ઠાન જ મોક્ષનું અંગ બને છે એમ કહેવાયું છે. ટીકાર્થ :- ‘પર્વ'= આ પ્રમાણે “સખીફJUIT'= અપ્રાધાન્યપણાથી ‘કુમક્સ'= આગમથી નિરપેક્ષ દ્રવ્યસ્તવનું ‘શ્વત્થવત્ત'= પૂર્વે જણાવેલું અપ્રધાન દ્રવ્યસ્તવપણું ‘વિરુદ્ધ'= અવિરુદ્ધ છે, અર્થાત્ યોગ્ય જ છે. “સાવિત્તUTો'= શાસ્ત્રાજ્ઞાથી રહિત હોવાથી “મોવર્ઘાય'= મોક્ષનું કારણ ‘હો'= તે નથી બનતું ‘નવર'= કેવલ આગમોક્ત અનુષ્ઠાનને જ મોક્ષના કારણરૂપે સ્વીકારેલું છે. ર૬૮ / 6/24 તો શું આ અપ્રધાન દ્રવ્યસ્તવથી કાંઈપણ ફળ મળતું નથી ? એ આશંકાનું સમાધાન આપતાં કહે છે : भोगादिफलविसेसो, उअस्थि एत्तो वि विसयभेदेण। तुच्छो उ तगो जम्हा, हवति पगारंतरेणावि // 259 // 6/15 છાયા :- મોરાતિવિશેષતું મતિ તોડપિ વિષયમેન ! तुच्छस्तु तको यस्माद् भवति प्रकारान्तरेणापि // 15 // ગાથાર્થ - અપ્રધાન દ્રવ્યસ્તવથી પણ તે વીતરાગ સર્વજ્ઞની પૂજારૂપ હોવાથી ભોગોપભોગની પ્રાપ્તિ સ્વરૂપ ફળ મળે છે. પણ એવું તુચ્છ ફળ તો અકામનિર્જરા - બાલતપ આદિ બીજી રીતે પણ મળી શકે છે. ટીકાર્થ :- ‘ત્તિો વિ'= આ અપ્રધાન દ્રવ્યસ્તવથી ‘મો વિહવસે 3'= ભોગપભોગની પ્રાપ્તિ સ્વરૂપ ફળ તો ‘મOિ'= મળે છે. ‘વિસામેન'= વીતરાગસર્વજ્ઞની પૂજા રૂપે હોવાથી ‘તુચ્છો ?'= ફળને આશ્રયીને સ્વલ્પ છે “નષ્ફી'= કારણકે “હતિ પરંતરે ગાંવ'= અકામનિર્જરા–બાલતપ અનુકંપા આદિ બીજા પ્રકારો વડે પણ ‘ત'= ભોગોપભોગ ફળવિશેષ પ્રાપ્ત થાય છે.