________________ 134 श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद ફક્ત ‘સુદનો '= શુભ વ્યાપાર “દોતિ'= બને છે ‘રયાક્vi પિ ય'= આ ઉચિત અનુષ્ઠાન પણ નફો 3'= સ્વાધ્યાયાદિ સાધુના સર્વ વ્યાપારથી ‘તુ'= અસાર છે. કારણકે ભાવસ્તવ સંબંધી વિશિષ્ટ પ્રકારના શુભ વ્યાપારો તેમાં નથી. સાધુના સ્વાધ્યાયાદિ વ્યાપારોની જેવા શુભ અધ્યવસાયો દ્રવ્યસ્તવમાં હોતા નથી, માટે તે તેના કરતાં અસાર છે. જે ર૬? || 6/17 સાધુના વ્યાપારોથી દ્રવ્યસ્તવ અસાર કેમ છે ? તે જણાવે છે सव्वत्थ निरभिसंगत्तणेण जइजोगमो महंहोइ। एसो उ अभिस्संगा, कत्थइ तुच्छे वि तुच्छो उ॥२६२॥६/१८ છાયા :- સર્વત્ર નિમિષ્યકૂવૅન યતિયોગો મહાન ભવતિ | एषस्तु अभिष्वङ्गात् क्वचित् तुच्छेऽपि तुच्छस्तु // 18 // ગાથાર્થ :- સાધુઓને ચેતન અને જડ સર્વ પદાર્થોમાં તથા દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એ ચારેયમાં આસક્તિ નહિ હોવાથી તેમના વ્યાપારો મહાન હોય છે. જ્યારે આ દ્રવ્યસ્તવ કરનાર શ્રાવકને સ્ત્રી આદિ કોઈક સ્વરૂપથી અસાર પદાર્થમાં આસક્તિ હોવાથી તેમનો દ્રવ્યસ્તવ એ સાધુના વ્યાપાર કરતાં તુચ્છ છે. ટીકાર્થ :- “સબસ્થ'= ચેતન અને જડ સર્વ પદાર્થમાં અથવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એ ચારેયમાં ‘નિરસંત્તિનેT'= સંગ નહિ હોવાથી “નફનો '= આસક્તિ નહિ હોવાના કારણે મનોયોગાદિ સાધુનો વ્યાપાર ‘પદં= મહાન ‘રોટ્ટ'= છે. “સો 3'= આ દ્રવ્યસ્તવસ્વરૂપ શુભયોગ ‘સ્થરૂ'= સ્ત્રી આદિ કોઇક પદાર્થમાં મમર્સT - આસક્તિ હોવાથી ‘તુછે વિ'= તે સ્વરૂપથી અસાર હોવા છતાં પણ ‘તુચ્છો 3'= તુચ્છ જ છે. | 262 // 6/18 આ જ વાતને સમર્થન કરતાં કહે છે : जम्हा उअभिस्संगो, जीवं दसेइ णियमतो चेव। तहसियस्स जोगो, विसघारिय जोगतल्लो त्ति // 263 // 6/19 છાયા :- વાસ્તુ મર્થ નીવે ફૂપતિ નિયમતદૈવ ! तषितस्य योगो विषघारितयोगतुल्य इति // 19 // ગાથાર્થ :- કારણ કે અભિવૃંગ એ નિયમા જીવને દૂષિત કરે છે. અને તેનાથી દૂષિત થયેલા જીવનો વ્યાપાર એ વિષથી વ્યાપ્ત થયેલા પુરુષના વ્યાપાર સંદેશ છે. ટીકાર્થ :- ‘ન 3= કારણકે ‘મિસં'= અનુરાગનો પરિણામ “નીર્વ'= જીવને ''= સ્વભાવમાંથી વિકૃત કરે છે. ‘નિયમો વેવ'= નિયમા જ ‘તદૂસિયમ્સ'= અભિવૃંગથી ઉપદ્રવ પામેલા જીવનો ‘નોન'= વ્યાપાર ‘વિસરિયેનો તુક્કો ત્તિ'= ઝેરથી વ્યાપ્ત પુરુષના વ્યાપાર જેવો હોય છે. જેના શરીરમાં ઝેર વ્યાપેલું હોય છે તે પુરુષ વિહૃલતાના કારણે કોઈ જ કાર્ય સમ્યગ્ રીતે કરી શકતો નથી, તેની જેમ અભિવૃંગરૂપી ઝેરથી દૂષિત શ્રાવકનું અનુષ્ઠાન સાધુના જેવું સમ્યગૂ બની શકતું નથી. શ્રાવકના અનુષ્ઠાનથી વિપરીત સાધુના અનુષ્ઠાનની શુદ્ધતા બતાવે છે. જે રદ્દાર 6/12 जइणो अदूसियस्सा, हेयाओ सव्वहा णियत्तस्स। सुद्धो उ उवादेए, अकलंको सव्वहा सो उ // 264 // 6/20