________________ 082 श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद આવા સ્તુતિ-સ્તોત્રો શાથી પ્રશસ્ત ગણાય છે ? તે કહે છે : तेसिं अत्थाहिगमे, नियमेणं होइ कुसलपरिणामो। सुंदरभावा तेसिं, इयरम्मि वि रयणनाएणं // 169 // 4/25 છાયા :- તેષામથffધાને નિયન મતિ શનપરામ: | सुन्दरभावात् तेषामितरस्मिन्नपि रत्नज्ञातेन // 25 // ગાથાર્થ :- સ્તુતિ-સ્તોત્રોના અર્થનું જ્ઞાન થતાં અવશ્ય શુભ પરિણામ થાય છે. અર્થનું જ્ઞાન ન હોય તો પણ સ્તુતિ-સ્તોત્રો સુંદર હોવાથી રત્નના દૃષ્ટાંતથી શુભ પરિણામ થાય છે. ટીકાર્થ :- ‘તેસિં'= તે સ્તુતિસ્તોત્રોના ‘મસ્થાાિને'= અર્થનું જ્ઞાન થતાં સ્તુતિ કરનારને fપાયui' અવશ્ય ‘સનપરિણામો'= શુભ ભાવ દોડ્ડ'= થાય છે. ‘સુવરમાવી તેસિં'તે સ્તુતિ-સ્તોત્ર સુંદર હોવાથી “ફરમિક વિ'= તે સ્તુતિ-સ્તોત્રના અર્થનું જ્ઞાન ન હોય તેને પણ તેવા પ્રકારના સ્તોત્રની અપેક્ષાએ ‘રયા||પ'= રત્નના દષ્ટાંતથી શુભ ભાવ થાય છે. તે 26 / 8 / ર૬ રત્નનું દૃષ્ટાંત કહે છે : जरसमणाई रयणा, अण्णायगुणा वि ते समिति जहा। कम्मजराई थुइमाइया, वि तह भावरयणा उ // 170 // 4/26 છાયા :- વરશમના કીનિ રત્નાન અજ્ઞાત | તાન શમત્તિ યથા | कर्मज्वरादीनि स्तुत्यादीन्यपि तथा भावरत्नानि तु // 26 // ગાથાર્થ :- જવર આદિ રોગનું શમન કરનારા રત્નોના ગુણોનું જ્ઞાન ન હોય તો પણ તે રત્નો જવર આદિ રોગનું શમન કરે છે, તેમ ભાવરત્નરૂપ સ્તુતિ આદિ પણ અર્થના જ્ઞાન વિના કર્મરૂપી જવર આદિનું શમન કરે છે. ટીકાર્થ :- “ગર સમUIછું'= જવરશમન કરવાના ગુણયુક્ત રત્નો, ‘આદિ' શબ્દથી શૂળ શમન કરનારા રત્નોનું ગ્રહણ થાય છે. ‘યUT'= રત્નો, જે પૃથ્વીકાય જીવોના શરીર છે. "USTITUT'= તેમના ગુણોનું જ્ઞાન ન હોવા છતાં તે'= જવર, શૂળ આદિને “સમિતિ'= શમાવે છે “નહીં'= જેમ આ રત્નનું દષ્ટાંત છે. તેને દાન્તિક સ્તુતિ આદિમાં ઘટાવતાં કહે છે કે “થરૂમાડ્યા વિ'= સ્તુતિ આદિ પણ ‘શર્મનાક્'= કર્મરૂપી જવર આદિને, કર્મ એ અનર્થનો હેતુ છે તેથી તેને જવર આદિની ઉપમા આપી છે તેને ‘ત€'= તે પ્રમાણે ‘પાવરયUT 3'= ભાવરત્ન સદેશ હોવાથી શમાવે છે. 270 | ૪/ર૬ ता एयपुव्वगं चिय, पूयाए उवरि वंदणं णेयं / अक्खलियाइगुणजुयं, जहाऽऽगमं भावसारं तु // 171 // 4/27 છાયા :- તત્ તપૂર્વમેવ પૂગીય કરિ વન્દ્રને યમ્ | अस्खलितादिगुणयुतं यथाऽऽगमं भावसारं तु // 27 // ગાથાર્થ :- તેથી પૂજા કર્યા પછી શુભ પરિણામ થાય એ માટે સ્તુતિ-સ્તોત્ર બોલવા પૂર્વક જ, આગમના અનુસાર અખ્ખલિતાદિ ગુણોથી યુક્ત ભાવપૂર્વક ચૈત્યવંદન કરવું જોઇએ. ટીકાર્થ :- “તા'= તેથી ‘દયપુત્ર વિય'= સ્તુતિ-સ્તોત્ર બોલવા પૂર્વક જ ‘પૂયાણ ૩રિ'= પૂજા કર્યા