________________ श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद 127 જિનબિંબનું નિર્માણ કરવું વગેરેનું ગ્રહણ થાય છે. ‘માવથ'= અને ભાવસ્તવ ચરાડવી'= સર્વવિરતિની પ્રાપ્તિ-પ્રતિજ્ઞા કરવી તે છે. જે 246 / 6/2 દ્રવ્યસ્તવના સ્વરૂપનું વર્ણન કરવાની ઈચ્છાથી કહે છે : जिणभवणबिंबठावणजत्तापूजाइ सुत्तओ विहिणा। दव्वत्थउत्ति णेयं, भावत्थयकारणत्तेण // 247 // 6/3 છાયા :- નિમવન-વિશ્વસ્થાપન-યાત્રાપૂના સૂત્રો વિધિના | द्रव्यस्तव इति ज्ञेयं भावस्तवकारणत्वेन // 3 // ગાથાર્થ :- શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવામાં આવતા જિનભવન, જિનબિંબ, તેની પ્રતિષ્ઠા, અષ્ટાદ્વિકા મહોત્સવો, પુષ્પાદિપૂજા વગેરે અનુષ્ઠાનો સર્વવિરતિરૂપ ભાવસ્તવનું કારણ હોવાથી દ્રવ્યસ્તવ જાણવા. ટીકાર્થ :- " નિમવUવિવિUTનત્તાપૂનારૂં'= ‘બિનમવUT'= દેરાસર ‘વિવાવ'= જિનપ્રતિમાની પ્રતિષ્ઠા ‘ગત્તા'= જિનમહોત્સવ, “પૂનાટ્ટ'= પુષ્પ-વસ્ત્રાદિથી પૂજા આદિ કરવા તે. આ બધા શબ્દોનો સમાહારદ્વન્દ સમાસ થયો હોવાથી એકવચન કર્યું છે. “સુત્તમો'= શાસ્ત્રની વિIિક વિધિ મુજબ- શાસ્ત્રમાં શ્રાવકોના કર્તવ્યોનો ઉપદેશ આપ્યો હોય છે કે શ્રાવકોનું કર્તવ્ય શું છે ? તે કર્તવ્ય કેવી રીતે કરવું જોઇએ? - આ ઉપદેશને વિધિ કહેવામાં આવે છે. ‘માવસ્થalRUIT'= ભાવતવરૂપ સર્વવિરતિના પરિણામનું તે કારણ હોવાથી “Öસ્થિર ત્તિ' દ્રવ્યસ્તવ છે એમ ''= જાણવું. આગમમાં કહેલી વિધિ મુજબ દ્રવ્યસ્તવ કરવાથી જ સર્વવિરતિના પરિણામ જાગે છે. સર્વવિરતિ પ્રત્યેના બહુમાનથી જ, અર્થાત્ તેના પરિણામ જગાડવા માટે જ દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરવામાં આવે છે. સર્વવિરતિથી નિરપેક્ષ પરિણામ અર્થાત્ સર્વવિરતિના બહુમાન વગર કરાતી જિનપૂજા આદિ એ દ્રવ્યસ્તવ કહેવાય જ નહિ. | 247 | ૬/રૂ આ દ્રવ્યસ્તવ એ ભાવસ્તવનું કારણ કેવી રીતે બને છે ? તે કહે છે : विहियाणुट्ठाणमिणं ति एवमेयं सया करेंताणं। होइ चरणस्स हेऊ, णो इहलोगादवेक्खाए // 248 // 6/4 છાયા :- વિદિતાનુBમિમિત્તિ વિતતુ સવા ર્વતામ્ | भवति चरणस्य हेतुः नो इहलोकाद्यपेक्षया // 4 // ગાથાર્થ :- આપ્તપુરુષોએ પ્રરૂપેલું અને પૂર્વપુરુષોએ આચરેલું આ સુંદર અનુષ્ઠાન છે એવા ભાવપૂર્વક જિનભવનાદિ અનુષ્ઠાનો સદા કરનારને તે સર્વવિરતિનું કારણ બને છે. પરંતુ આલોક કે પરલોકના સુખની આશાથી કરવામાં આવે તો તે ચારિત્રનું કારણ બનતું નથી. ટીકાર્થ :- ‘વિદિયાળુટ્ટા'= પૂર્વપુરુષોએ પ્રરૂપેલું આચરેલું સુંદર અનુષ્ઠાન “રૂપ તિ'= આ છે એવી બુદ્ધિથી ‘ય'= આ જિનભવનાદિ અનુષ્ઠાન ‘સથ'= સદા ‘રંતા '= કરનારને ‘વર હેક'= ચારિત્રના પરિણામનો હેતુ દોડ્ડ'= થાય છે. વ્યવચ્છેદક નિષેધ કરવા યોગ્ય પરિણામને બતાવતા કહે છે ‘નો'= ચારિત્રના પરિણામનો હેતુ બનતું નથી. ‘રૂદત્નો વિ +g'= આ અનુષ્ઠાનથી મને આ મનુષ્યભવમાં અથવા પરલોકમાં દેવના ભવમાં અમુક ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય” એવા આશય પૂર્વક કરવાથી અર્થાત્ આવા નિયાણાના પરિણામથી કરવામાં આવે તો તે જિનભવનાદિ અનુષ્ઠાન ચારિત્રનો હેતુ બનતું નથી. | 248 | 6/4