________________ 126 श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद તે પડ્યું સ્તવવિધ-પઝાશમ્ | ચોથા પંચાશકમાં પૂજાની વિધિ કહેવાઈ જે દ્રવ્યસ્તવસ્વરૂપ છે. ત્યારબાદ પ્રયાસત્તિન્યાયથી પાંચમા પંચાશકમાં પ્રત્યાખ્યાનવિધિ કહેવાઈ, જે ભાવસ્તવસ્વરૂપ છે, હવે પૂજાનો જ એક વિશિષ્ટ ભેદ હોવાથી દ્રવ્ય-ભાવસ્તવના સ્વરૂપના નિર્ણય માટે આ સ્તવવિધિ પંચાશક કહેવાય છે. नमिऊण जिणं वीरं, तिलोगपज्जं समासओ वोच्छं। थयविहिमागमसुद्धं, सपरेसिमणुग्गहट्ठाए // 245 // 6/1 છાયા:- રત્વા નિરં વીરં ત્રિસ્નો વપૂર્ચ સમાતો વઢ્યા. स्तवविधिमागमशुद्धं स्वपरयोरनुग्रहार्थाय // 1 // ગાથાર્થ :- ત્રિભુવનપૂજ્ય શ્રી વીરજિનને નમસ્કાર કરીને સ્વપરના અનુગ્રહને માટે “સ્તવપરિજ્ઞા” આદિ આગમથી શુદ્ધ સ્તવવિધિ સંક્ષેપથી કહીશ. ટીકાર્ય :- જયારે એક જ કર્તા બે ક્રિયા કરતો હોય ત્યારે પહેલા કરાતી ક્રિયાને સંબંધક ભૂતકૃદન્તનો વર્તા' પ્રત્યય લાગે છે, અહીં “નમસ્કાર કરવાની’ અને ‘સ્તવવિધિ કહેવાની’ એમ બે ક્રિયા ગ્રંથકારમહર્ષિ કરે છે. તેમાં પ્રથમ ક્રિયા નમસ્કાર કરવાની છે તેથી ‘નમ્” ધાતુને ‘વફ્ટ' ક્રિયાપદના સંબંધમાં સંબંધક ભૂતકૃદન્તનો ‘વી' પ્રત્યય લાગ્યો છે. ‘તિનો પુi'= દેવ (ઉર્ધ્વલોકવાસી), અસુર (અધોલોકવાસી), મનુષ્ય (તીચ્છલોકવાસી)થી પૂજનીય ‘વિUT'= રાગ-દ્વેષ આદિ દોષોના સમુદાયને જીતનાર, ‘વીર'= મહાપરાક્રમી મહાવીરસ્વામી ભગવાનને નમિUT'= મન-વચન-કાયાથી નમસ્કાર કરીને, ‘મા//દ્ધ'= “સ્તવપરિજ્ઞા” આદિ આગમના સમ્યગુ બોધથી શુદ્ધ ‘સપક્ષ'= સ્વ અને પરને ‘મપુર હિફાઈ'= અનુગ્રહ કરવાની ઈચ્છાથી ‘થવિદં= સ્તવની વિધિને “સમાસો '= સંક્ષેપથી ‘વો છું'= કહીશ. 246 6/1 હવે જીવવિધિને જ કહે છે : दव्वे भावे य थओ, दव्वे भावथयरागओ सम्म / जिणभवणादिविहाणं भावथओ चरणपडिवत्ती॥२४६ // 6/2 છાયા :- દ્રવ્ય માવે સ્તવો દ્રવ્ય માવતરીત: સ i जिनभवनादिविधानं भावस्तवः चरणप्रतिपत्तिः // 2 // ગાથાર્થ :- સ્તવ એટલે સ્તુત્ય એવા જિનેશ્વરદેવની પૂજા. તે સ્તવના બે પ્રકાર છે. (1) દ્રવ્યસ્તવ અને (2) ભાવસ્તવ- ભાવસ્તવના બહુમાનપૂર્વક જિનભવનાદિનું સમ્યક્ નિર્માણ કરવું એ દ્રવ્યસ્તવ છે. સર્વવિરતિનો સ્વીકાર કરવો એ ભાવસ્તવ છે. ટીકાર્થ :- ‘રā'= દ્રવ્યસ્તવ, ‘માવે વે'= અને ભાવસ્તવ એ ‘થો'= વિશિષ્ટ પ્રકારની પૂજા છે. ‘બ્રે'= દ્રવ્યસ્તવ કોને કહેવાય છે ? તે કહે છે- “માવથયરી |o'= સર્વવિરતિના બહુમાનથી (મોક્ષની પ્રાપ્તિ સર્વવિરતિથી જ થાય છે માટે સર્વવિરતિ જ ગ્રહણ કરવા યોગ્ય છે આવું તેના પ્રત્યે તેને બહુમાન છે, તે મેળવવાના ઉપાય તરીકે જ તે દ્રવ્યસ્તવ કરે છે.) સમ્પ'= વિધિપૂર્વક નિમવિિવદા'= જિનભવન આદિનું નિર્માણ કરવું, ‘આદિ’ શબ્દથી