________________ 086 श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद પરાર્થકરણ, (7) શુભગુરુનો યોગ અને (8) મોક્ષ ન મળે ત્યાં સુધી અખંડ શુભગુરુવચનની સેવા પ્રાપ્ત થાઓ. ટીકાર્થ :- ‘ન'= જય પામો, આ મંગળવચન છે. સકલ શુદ્ર ઉપદ્રવોના નાશ દ્વારા આપ જય પામો. ‘વીયર'= રાગ-દ્વેષ-મોહ જેમના નષ્ટ થયા છે એવા હે વીતરાગ ! “ગુરુ'= જગત એટલે ચેતન અને જડ, સર્વ જ્ઞેય પદાર્થોનો યથાવસ્થિત ઉપદેશ આપતા હોવાથી ભગવાન જગદ્ગુરુ છે અથવા જગ’ શબ્દની વ્યુત્પત્તિ ‘જગન્તિ’ એ પ્રમાણે કરીને તેનો અર્થ હાલતાચાલતા “ત્રસજીવો' એ પ્રમાણે કર્યો છે. [માનવીયતા જો કે અહીંયા મનુષ્યપણાથી સર્વ પણ મનુષ્યોનું (અવિરતિધરોનું પણ ગ્રહણ સંભવે છે છતાં પણ 19 પંચાશક ગાથાની ટીકામાં કહેલી રીતિથી “ધર્મનો જાણકાર અને ધર્મનો કરનાર સદા ધર્મપરાયણ” એ વચનથી સર્વવિરતિધરનું જ ગુરુ શબ્દ વડે ગ્રહણ કરવું યોગ્ય છે. અ. ટી.] તેઓમાં માનવપણાથી અથવા ગુણો વડે અધિક હોવાથી ગુરુ તે જગદગુરુ. ‘મયે'= હે ભગવાન! તુ= તમારા ‘vમાવો'= સામર્થ્યથી ‘મનિધ્યેયો'= સંસાર પ્રત્યે નિર્વેદ-વૈરાગ્ય ‘દોડ મમ'= મને પ્રાપ્ત થાઓ. ' સારિયા'= મોક્ષમાર્ગને અનુસરવાપણું રૂaહનસિદ્ધ'= જે પ્રાપ્ત થવાથી ચિત્તનું સ્વાશ્ય થાય એવી આ લોક સંબંધી (ધર્મન) અવિરોધી ફળની સિદ્ધિ- આમાં જીવનજરૂરિયાતની વસ્તુની ધર્મને બાધ ન આવે એવી નિષ્પાપ પ્રવૃત્તિથી માંગણી કરવામાં આવી છે, પણ મોજ-શોખ માટેની વસ્તુની માંગણી કરાતી નથી. ધર્મની પ્રાથમિક ભૂમિકામાં રહેલા આદિધાર્મિક જીવમાં વિશિષ્ટ પ્રકારનું સત્ત્વ ન હોવાથી તેનાથી ચિત્તની સમાધિ વગર ધર્મમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી. ચિત્તની સમાધિ હોય તો જ તે નિરાકુલપણે ધર્મમાં પ્રવૃત્તિ કરી શકે છે માટે બીજા કોઇને પીડા ન થાય એમ નિરાબાધપણે તે આ ઇષ્ટફળની સિદ્ધિની માંગણી કરે છે. ‘તો વિરુદ્ધબ્રામો'= લોકવિરદ્ધનો ત્યાગ- (1) સર્વલોકની નિંદા કરવી, (2) સ્વચ્છ આશયથી ધર્મ કરનારની મશ્કરી કરવી, (3) લોકોમાં પૂજનીય માણસોની અવજ્ઞા આશાતના કરવી- આ બધું લોકવિરુદ્ધ ગણાય છે, તેનો ત્યાગ કરવાની પ્રાર્થના છે. “જ્ઞાપૂયા'= માતા-પિતા આદિ વડીલોની પૂજા ‘પરસ્થરVi '= પરોપકાર કરવો “સુહાનો '= સદ્ગુરુભગવંતનો સંબંધ ‘તવયસેવUIT'= યથાશક્તિ તેમની આજ્ઞાનું પાલન ‘આમવં'= સંસારમાં રહું ત્યાં સુધી અથવા મરણપર્યત ‘કરä'= સંપૂર્ણપણે- તમારા પ્રભાવથી આ બધું મને પ્રાપ્ત થાઓ એમ સંબંધ જોડવાનો છે. જે 277 / ૪/રૂરૂ. 278 4/34 / આદિ ધાર્મિક જીવને આશ્રયીને આ પ્રણિધાન કહેવામાં આવ્યું છે. એમાંથી ઉપરની કક્ષાવાળા જીવોને તો ઉત્તરોત્તર ગુણોની વૃદ્ધિથી પોતપોતાના ગુણસ્થાનકને અનુરૂપ પ્રણિધાન હોય છે. આથી સામાન્યથી જ પ્રણિધાનને આશ્રયી કહે છે उचियं च इमंणेयं, तस्साभावम्मि तप्फलस्सऽण्णे। अपमत्तसंजयाणं, आराऽणभिसंगओ न परे // 179 // 4/35 છાયા - વતં ચ રૂટું યં તમારે તત્પન્ન થાજો ! अप्रमत्तसंयतेभ्य आरादनभिष्वङ्गतो न परस्मिन् // 35 // ગાથાર્થ :- પ્રાર્થનીય ભવનિર્વેદાદિ ગુણોનો અભાવ હોય ત્યાં સુધી આ પ્રણિધાન યોગ્ય જાણવું. કેટલાક આચાર્યોનું કહેવું છે કે પ્રાર્થનીય ભવનિર્વેદાદિનાં ફળસ્વરૂપ અપ્રમત્તાવસ્થા વગેરે ઉચ્ચકક્ષા કે મોક્ષ ન મળે ત્યાં સુધી આ પ્રણિધાન યોગ્ય જાણવું. અપ્રમત્તાવસ્થાની પહેલાં આ પ્રણિધાન યોગ્ય જાણવું. અપ્રમત્ત વગેરે ગુણસ્થાનોમાં રાગ ન હોવાથી પ્રણિધાન યોગ્ય નથી.