________________ 096 श्री पञ्चाशक प्रकरण - ५गुजराती भावानुवाद ટીકાર્થ :- ‘ફૂદ પુ'= આ પંચાશકમાં ‘સદ્ધરૂવૅ વિવાદ્રિ = નવકારશી આદિ પચ્ચક્ખાણો અમુક નિયતસમયવાળા હોવાથી અદ્ધાપચ્ચક્ખાણ કહેવાય છે ‘સાદીરસોયર'= આહારસંબંધી ‘નાદીન'= સાધુ અને શ્રાવકને ‘પતિવિષુવમોન ઉત્ત'= દરરોજ માટે ઉપયોગી હોવાથી ‘મનમો'= વર્ણન કરીએ છીએ ‘ફર્ષ વેવ'= પ્રત્યાખ્યાનનો જ અધિકાર ચાલતો હોવાથી આ પ્રત્યાખ્યાનનું જ વર્ણન કરે છે. શ્રી આવશ્યકનિયુક્તિ આદિમાં અનાગત આદિ દશ પ્રકારના પ્રત્યાખ્યાનો બતાવ્યા છે તેમાં કાળપ્રત્યાખ્યાનના નવકારશી આદિ દશ ભેદ છે તેનું આ પંચાશકમાં વર્ણન કરાય છે. તે 267 /રૂ પ્રત્યાખ્યાન સંબંધી દ્વારગાથાને કહે છે : गहणे आगारेसुं, सामइए चेव विहिसमाउत्तं। भए भोगे सयंपालणाए अणुबंध भावे य // 198 // 5/4 (दारगाहा) છાયા :- પ્રહને માવાપુ સામાયિક વ્ર વિધાયુક્તમ્ भेदे भोगे स्वयंपालनायामनुबन्धभावे च // 4 // (द्वारगाथा) ગાથાર્થ :- ગ્રહણ, આગાર, સામાયિક, ભેદ, ભોગ, સ્વયંપાલન અને અનુબંધ આ સાત વિષયોની વિધિથી યુક્ત કાળપ્રત્યાખ્યાનનું વર્ણન કરીશું. અર્થાત્ ગ્રહણ આદિ સાત દ્વારોનું અહીં વર્ણન કરાશે. ટીકાર્થ :- " '= પ્રત્યાખ્યાનને ગ્રહણ કરવાની વિધિ બતાવતું દ્વાર, ‘મારેલું'= આગાર દ્વાર, ‘સામફક્રે'= સામાયિક દ્વાર, ‘વેવ'= નિત્યે ‘વિહિસાડત્ત'= વિધિથી યુક્ત ‘મેઈ'= બે પ્રકાર આદિ ભેદ દ્વાર, ‘મોને'= પ્રત્યાખ્યાનની પછીથી કરવામાં આવનાર ભોજનવિધિ દ્વાર, “સચંપાન TIT'= સ્વયંપાલના દ્વાર, ‘મવંથ'= ભોજન કર્યા બાદ કરવામાં આવતો સ્વાધ્યાય આદિ અનુબંધ દ્વાર, ‘માવે '= વિશુદ્ધ ભાવસ્વરૂપ, આ દરેક દ્વારમાં ‘વિધિસમાયુક્તમ્”= વિધિપૂર્વકનું, આ વિશેષણ જોડવાનું છે. | 268 / 1/4 આ કારોનું સંક્ષેપથી વ્યાખ્યાન કરે છે : गिण्हति सयंगहीयं, काले विणएण सम्ममुवउत्तो। अणुभासंतो पइवत्थु, जाणगो जाणगसगासे // 199 // 5/5 છાયા :- ગૃહતિ સ્વયંગૃહીત ને વિનયેન સમ્યગુપયુવત્ત: ___ अनुभाषमाणः प्रतिवस्तु ज्ञायको ज्ञायकसकाशे // 5 // ગાથાર્થ :- પ્રત્યાખ્યાનના સ્વરૂપનો અર્થાત્ પોતાને જે જે વસ્તુનું પચ્ચક્ખાણ કરવું છે તેની જાણકાર જીવ, પોતે સ્વયં લીધેલું પચ્ચખાણ, પ્રત્યાખ્યાનના સ્વરૂપના જાણકાર એવા ગુરુની પાસે, ઉચિત કાળે, વિનયથી, ઉપયોગપૂર્વક, પ્રત્યાખ્યાનના સૂત્રનો મંદસ્વરે ઉચ્ચાર કરતો સમ્યક્ રીતે ગ્રહણ કરે. ટીકાર્થ :- ‘વિત્તિ'= પ્રત્યાખ્યાનને ગ્રહણ કરે છે “સચંદ્દિીર્થ'= ઘરમાં જ શરીરની હાજત વગેરે પતાવ્યા બાદ ચૈત્યવંદન કર્યા બાદ જાતે જ ગ્રહણ કરેલું પચ્ચખાણ ‘ત્ન'= પ્રત્યાખ્યાનના ઉચિત કાળે, પ્રત્યાખ્યાન એ ભાવિકાળના વિષયવાળું હોય છે, ભૂતકાળ કે વર્તમાનકાળના વિષયવાળું હોતું નથી, કારણ કે ‘ભવિષ્યસંબંધી’ પાપકાર્યનો ત્યાગ કરવા ‘મનાત પāRશ્વામિ' એમ કહેવામાં આવે છે, ભૂતકાળસંબંધી પાપકાર્યની નિંદા કરવામાં આવે છે, વર્તમાનકાળ સંબંધી પાપકાર્યનો સંવર કરવામાં આવે છે, પચ્ચક્ખાણ તો ભવિષ્યકાળ સંબંધી જ હોય છે. ' વિUT'= ગુરુભગવંતને વંદના કરવારૂપ